Highlighted News

View All

News

એચ.એ.કોલેજમાં “યુધ્ધ એટલેજ માનવતાની હાર” વિષય ઉપર વક્તવ્ય યોજાયુ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજની સ્થાપનાના ૭૦ વર્ષ પૂરા થઇ રહ્યાં છે. સમગ્ર વર્ષ દરમ્યાન…

Read More

એચ.એ.કોલેજમાં અધ્યાપકનો વય નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રો.પંકજ રાવલનો વય મર્યાદાના કારણે નિવૃત્તી સન્માન સમારોહ…

Read More

સ્મૃતિના વનમાં ખોવાયેલું અસ્તિત્વ – સંજના મકવાણા

યાદોને જો માત્ર “સ્મરણ” કહીએ તો એ એમ જ છે જેમ દરિયાને ફક્ત પાણી કહેવું.હકીકતમાં…

Read More

ડાયરો પ્રસ્તુત કર્તા : ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

હૈદરાબાદમાં કાચીગુડામાં સ્થિત મેડમ અનજૈયા સભાગૃહ માં આગાખાન સોશિયલ વેલ્ફેર બોર્ડ હૈદરાબાદ ગોલ્ડન કોર્નર દ્વારા…

Read More

ભારતીય વિદ્યા ભવન માં ભાવના મયૂર પુરોહિત ને સમ્માનિત કરવામાં આવ્યાં.

વિભિન્ન ક્ષેત્રે પોતપોતાનું યોગદાન પ્રદાન કરનારાંઓ ને ચયનિત કરી ને એવોર્ડો આપવામાં આવ્યાં હતાં. મરાઠી…

Read More

લોકોના અપપ્રચારનો ભાજપ જવાબ ન આપી શકયું એટલે જ ભાજપા હાર્યું: સાંસદ

રાજપીપળા એપીએમસીની બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ની ગેરહાજરીમાં પ્રમુખ નીલ રાવને સાંસદ મનસુખ વસાવાએ રીતસરના ધોઈ નાખ્યા જિલ્લા પંચાયત માં ભાજપાની કરારી હાર માટે જિલ્લા પ્રમુખ અને મહામન્ત્રીઓને જવાબદાર ઠેરવ્યા…

Read More

ભરૂચ સાંસદ મનસુખ વસાવા હસ્તે કરજણ બ્રીજના પુનઃ બાંધકામ કામગીરીનું ખાતમુહૂર્ત

ભરૂચ સાંસદ મનસુખ વસાવા હસ્તે કરજણ બ્રીજના પુનઃ બાંધકામ કામગીરીનું ખાતમુહૂર્ત રૂ. ૨૪.૨૫ કરોડનાં ખર્ચે અંકલેશ્વર-રાજપીપલા માર્ગ પર કરજણ બ્રીજ બનશે વધુ સુવિધાસભર રાજપીપલા,તા 8 ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે…

Read More

પોસ્ટ ઓફિસમાં ટિકિટોનો દુકાળ

રાજપીપલા પોસ્ટ ઓફિસમાં ટિકિટોનો દુકાળ રૂ 5,10 ની ટિકિટો મળતી ન હોવાથી ગ્રાહકોની ટપાલ અટવાઈ વધારે પૈસા આપીને કુરિયરનો સહારો લેવા ગ્રાહકો મજબૂર રાજપીપલા, તા 8 નર્મદા જિલ્લાના વડા મથક…

Read More

ડેડીયાપાડા આપ ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો,

ડેડીયાપાડા આપ ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો, ૨૩ જૂને ધારાસભ્ય ચૈતર વસાવાને હાજર થવા આદેશ ગુજરાત પોલીસ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન મામલે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટની નોટિસ કોર્ટની નોટિસ એક…

Read More

વિજ્ઞાન પ્રવાહમાં ટ્યુશન વગર જિલ્લામાં પ્રથમ આવનાર જિલ્લાની પ્રથમ વિદ્યાર્થીની વાળન્દ નિધિએ નર્મદાનું ગૌરવ વધાર્યું

નર્મદા જિલ્લા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર જેમાં ધોરણ 12વિજ્ઞાન પ્રવાહનું પરિણામ નર્મદા જિલ્લાનું ઊંચું કહી શકાય એવું 84.95 ટકા આવ્યું ધોરણ 12સામાન્ય પ્રવાહમાં નર્મદા જિલ્લાનું…

Read More

લોકોના અપપ્રચારનો ભાજપ જવાબ ન આપી શકયું એટલે જ ભાજપા હાર્યું: સાંસદ

રાજપીપળા એપીએમસીની બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ની ગેરહાજરીમાં પ્રમુખ નીલ રાવને સાંસદ મનસુખ વસાવાએ રીતસરના ધોઈ નાખ્યા જિલ્લા પંચાયત માં ભાજપાની કરારી હાર માટે જિલ્લા પ્રમુખ અને મહામન્ત્રીઓને જવાબદાર ઠેરવ્યા…

Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…

Read More

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?……….

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…

Read More

28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદ 28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં…

Read More

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો

*કાનભા ગોહિલની સુરતથી ધરપકડ, પૈસા પડાવવાનો આરોપ* ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો યુવરાજસિંહનો સાળો કાનભા ગોહીલની સુરતથી ધરપકડ કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ…

Read More

ઉનાળાની ઊની-ઊની લૂ ને ક્લિનબોલ્ડ કરતી તાડફળી (ગલેલી)..- સંકલન. કિન્નરી ભટ્ટ.

ઉનાળાની ઉની-ઉની લૂ ના વાયરામાં શરીરની અંદરનું તાપમાન જાળવી રાખવા સહિત શરીરમાં પાણીની ઉણપને દૂર […]

કેટલી મિલકતની માલિક છે સન્ની લીઓનીની? મુબઈમાં છે આલીશાન ઘર અને લકઝરી ગાડીઓની છે શોખીન.

સની લિયોને વર્ષ 2012માં ફિલ્મ જિસ્મ 2થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 11 […]

જાણીતા સંપાદક-તંત્રી-પત્રકાર-ગુજરાતના સાંસ્કૃતિક એલચી એવા ધબકતા જણ અને મળવા જેવા માણસ ભિખેશ ભટ્ટનો 71મો જન્મદિવસ.

આજે જાણીતા સંપાદક-તંત્રી-પત્રકાર-ગુજરાતના સાંસ્કૃતિક એલચી એવા ધબકતા જણ અને મળવા જેવા માણસ ભિખેશ ભટ્ટનો 71મો […]

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી બેંક ઓફ અમેરિકાના મેડમ શ્રી કાકુમેડમ સાથે દંડક શ્રીમતી તેજલબેન નાયી, શ્રી મહેન્દ્રભાઈ દાસ, શ્રી પોપટસિંહ ગોહિલ, શ્રીમતી મીરાબેન પટેલ, પૂર્વ સરપંચ શ્રી યોગેશભાઈ નાઈ, શ્રી યોગેશભાઈ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં.

ગત્ રોજ માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાત ની મુલાકાતે પધાર્યા હતા ત્યારે કોબાગામ […]

નરેન્દ્ર મોદી વિકાસ મિશનનાં નર્મદા જિલ્લાનાં પ્રમુખ તરીકેવરિષ્ઠ પત્રકાર લેખક દીપક જગતાપ ની વરણી પ્રદેશ પ્રમુખ પ્રમુખ રામસીભાઈ કરંગીયા અને ઉપપ્રમુખ દાદુભાઈ રૂપાણી ને નિમણુંક પત્ર એનાયત કર્યો. – દીપક જગતાપ, રાજપીપલા.

નર્મદા ભાજપાનાં પ્રમુખ ઘનશ્યામ પટેલ તથા મહામંત્રી નીલરાવે પણ દીપક જગતાપ ને અભિનંદન આપી શુભકામના […]

રાજપીપલામાં ઉનાળુ વેકેશનમાં સ્વિમિંગ કોચિંગ કેમ્પનો પ્રારંભ. તરણકુંડમાં સ્વિમિંગ શીખવા આવતા બાળકો, યુવક યુવતીઓ, મોટેરાઓ સ્વિમિંગથી શરીર સૌષ્ઠવ સારુ રહે. – દીપક જગતાપ, રાજપીપલા.

આ કેમ્પમાંથી સ્વિમિંગ શીખીને સારા ખેલાડીઓ તૈયાર થઈને રાજ્ય અને નેશનલ લેવલ સુધી પહોંચ્યા છે. […]

કર ભલા તો હોગા ભલા…એક સત્ય ઘટના.*શ્રી સ્વામિનારાયણ મંદિર અમરોલી દ્વારા પ્રસારિત જીવનોપયોગી લેખ….

તમે વાંચો અને સૌને મોકલી વંચાવો… અમેરિકાના ન્યૂજર્સીના કેમડેન વિસ્તારની આ વાત છે. એક ગરીબ […]