શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

કવરેજ નો સમય-

મુખ્ય સમય સવારે આરતી ૮ – ૦૦ વાગે.

સવારે 8:00 થી 9:30
સવારે 10:30 થી 12 – 00
સ્થળ – શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણીનગર.

સંપર્ક નંબર – 63 524 66248
9898765648