Politics
નર્મદા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં અંદાજે ૨૭ લાખ જેટલા રોપા વિતરણનો નિયત કરાયેલો લક્ષ્યાંક
નર્મદા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં અંદાજે ૨૭ લાખ જેટલા રોપા વિતરણનો નિયત કરાયેલો લક્ષ્યાંક ખાતાકીય રીતે ૯ લાખ જેટલા રોપા વન વિભાગ દ્વારા વાવવામાં આવશે “વંદે ગુજરાત વિકાસયાત્રા” માં પણ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અંદાજે ૪.૫ લાખકરતા પણ વધુ રોપા વિતરણનું આયોજનરાજપીપલા,તા.6 નર્મદા જિલ્લા કલેકટર અને જિલ્લા વનીકરણ સમિતિના અધ્યક્ષ ડી.એ.શાહના અધ્યક્ષપદે રાજપીપલા કલેક્ટરાલય […]
Entertainment
બાપ જન્મદાતા છે,આચાર્ય જીવનદાતા છે. આચાર્ય પોતાના આશ્રિત શિષ્યને મનમાં,વિચારોમાં અને છાયામાં રાખે છે ગુરુના આ ત્રણ ગર્ભસ્થાન છે. ગુરુ મનમાં રાખે છે એ મહારાત્રિ છે,આંખોમાં રાખે એ શિવરાત્રિ છે અને પોતાની છાયામાં રાખે એ આશ્રિત માટે નવરાત્રિ છે.
ચોથા દિવસની કથામાં બાપુએ કહ્યું કે વેદમાં એક સૂત્ર છે,કદાચ પહેલા પણ આની ચર્ચા કરી છે.અથર્વવેદનું સૂત્ર છે કે જ્યારે ભારતમાં આપણી વૈદિક પરંપરામાં બાળક સાત વર્ષનું થાય ત્યારે યજ્ઞોપવિત-ઉપનયન સંસ્કાર-જનોઈ આપ્યા પછી માતા-પિતા એ બાળકને લઈ અને ગુરુ-આચાર્યની પાસે જાય છે અને બાળકને રાખીને કહે છે કે મારા આ બાળકને આપ્ ત્રણ રાત્રી તમારા […]
પવિત્ર યાત્રાધામ અંબાજી ગંદકીમાં ફેરવાયું. સફાઈ માટે લોકોની ઉઠી માંગ.
અંબાજીસંજીવ રાજપૂત સાથે રાકેશ શર્મા પવિત્ર યાત્રાધામ અંબાજી ગંદકીમાં ફેરવાયું. સફાઈ માટે લોકોની ઉઠી માંગ. શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત માં અંબાનું યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. હાલમાં વરસાદની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે અંબાજી ખાતે ગંદકીનુ સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. અંબાજી ખાતે વિવિધ વિસ્તારોમાં ગંદકી જોવા મળી […]
પવિત્ર યાત્રાધામ અંબાજી ગંદકીમાં ફેરવાયું. સફાઈ માટે લોકોની ઉઠી માંગ.
અંબાજીસંજીવ રાજપૂત સાથે રાકેશ શર્મા પવિત્ર યાત્રાધામ અંબાજી ગંદકીમાં ફેરવાયું. સફાઈ માટે લોકોની ઉઠી માંગ. શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત માં અંબાનું યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. હાલમાં વરસાદની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે અંબાજી ખાતે ગંદકીનુ સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. અંબાજી ખાતે વિવિધ વિસ્તારોમાં ગંદકી જોવા મળી […]
નર્મદા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં અંદાજે ૨૭ લાખ જેટલા રોપા વિતરણનો નિયત કરાયેલો લક્ષ્યાંક
નર્મદા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં અંદાજે ૨૭ લાખ જેટલા રોપા વિતરણનો નિયત કરાયેલો લક્ષ્યાંક ખાતાકીય રીતે ૯ લાખ જેટલા રોપા વન વિભાગ દ્વારા વાવવામાં આવશે “વંદે ગુજરાત વિકાસયાત્રા” માં પણ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અંદાજે ૪.૫ લાખકરતા પણ વધુ રોપા વિતરણનું આયોજનરાજપીપલા,તા.6 નર્મદા જિલ્લા કલેકટર અને જિલ્લા વનીકરણ સમિતિના અધ્યક્ષ ડી.એ.શાહના અધ્યક્ષપદે રાજપીપલા કલેક્ટરાલય […]
દેડીયાપાડા પંથકમાં ખેડૂતો સાથે લાખોનું ફુલેકુ કરીકુલ રૂ.48,26,080/-ની છેતરપિંડી કરવાનો વધુ એક કિસ્સો
દેડીયાપાડા પંથકમાં ખેડૂતો સાથે લાખોનું ફુલેકુ કરીકુલ રૂ.48,26,080/-ની છેતરપિંડી કરવાનો વધુ એક કિસ્સો આમ આદમી પાર્ટીએ પ્રાંત અધિકારી દેડીયાપાડાને આપ્યું આવેદન 217 ખેડુતોને ખેતરમાં પાણી નો બોર બનાવવાની લાલચ આપી કુલ રૂ. 48,26,080/-પડાવી લેતા ફરિયાદ આમ આદમી પાર્ટીએ આમરણ ઉપવાસ અને અંદોલનની ચીમકી ઉચ્ચારી હતી, રાજપીપલા,તા.6 લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવત […]
મનોરંજન
પવિત્ર યાત્રાધામ અંબાજી ગંદકીમાં ફેરવાયું. સફાઈ માટે લોકોની ઉઠી માંગ.
અંબાજીસંજીવ રાજપૂત સાથે રાકેશ શર્મા પવિત્ર યાત્રાધામ અંબાજી ગંદકીમાં ફેરવાયું. સફાઈ માટે લોકોની ઉઠી માંગ. શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત માં અંબાનું યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. હાલમાં વરસાદની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે અંબાજી ખાતે ગંદકીનુ સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. અંબાજી ખાતે વિવિધ વિસ્તારોમાં ગંદકી જોવા મળી […]