BREAKING: મુસાફરોનું લીસ્ટ, પૂ. મુખ્યમંત્રીનું નામ પણ સામેલ અમદાવાદમાં એર ઈન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયુ છે, જે પ્લેનના મુસાફરોના નામ સામે આવ્યા છે. જેમાં પૂ. મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનું નામ સામે…
અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાનો વિડિયો આવ્યો સામે 50 જેટલા મૃતદેહો બહાર કઢાયા અમદાવાદના મેઘાણીનગરમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં જાનમાલની ભારે નુકસાન થયું છે. https://youtube.com/shorts/9M4mEw3mPMY?si=EpGaRe11R81jj3pC પ્લેનની અંદર સવાર લોકોની સાથે જ્યાં પ્લેન…
BREAKING: આ કારણે પ્લેન થયુ ક્રેશ અમદાવાદની ઘટનાએ દેશમાં હાહાકાર મચી ગયો છે. આખે આખુ પ્લેન બળી ગયું છે. કોઈ અવશેષ હાથમાં નહીં આવે તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે સુત્રો…
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…
થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…