*વિશ્વ કેન્સર દિને.......* *કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ સૌને કેન્સર સામે હિંમત અને ધીરજ રાખવા સંદેશો આપ્યો.* *“કેન્સર એટલે કેન્સલ નહીં, હિંમત અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખી કેન્સરને હરાવી શકાય છે.”-…
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ (આંબલી - બોપલ - ઘુમા) ના સૌજન્ય થી સમ્યક્ જ્ઞાન શાળા દ્વારા આંબલી, બોપલ, ઘુમા, શેલા, શીલજ ના સમસ્ત સ્થાનકવાસી જૈન સમાજ ના ૫ થી…
પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી ખાતે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હાઇડ્રોકાર્બન્સ સાથે સહયોગમાં નૅશનલ કોર રિપોઝિટરીની સ્થાપના પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU), ગાંધીનગર ખાતે ભારત સરકારના પેટ્રોલિયમ…
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…
થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…