૧૪ માર્ચ, શનિવારે, સાંજે ૦૫-૩૦ કલાકે, ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

તા. ૧૪ માર્ચ, શનિવારે, સાંજે ૦૫-૩૦ કલાકે, ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

છે. ‘પુસ્તક-પરિચય’ અંતર્ગત સાહિત્યસર્જક રસિકલાલ છો. પરીખના પુસ્તક ‘શર્વિલક’ વિશે પ્રો. કાર્તિકેય ભટ્ટ અને સાહિત્યસર્જક ચન્દ્રવદન મહેતાના પુસ્તક ‘નાટ્ય ગઠરિયાં’ વિશે નાટ્યકાર મહેશ ચંપકલાલ પુસ્તકનો પરિચય કરાવી વક્તવ્ય આપશે. આ પ્રસંગે સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.