ટીબીના દર્દીઓ માટે પોષણકીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

રાજપીપલા ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર અને અનુપમ મિશનના સંયુક્ત ઉપક્રમે ટીબીના દર્દીઓ માટે પોષણકીટ વિતરણ કાર્યક્રમ યોજાયો રાજપીપલા,તા.21 મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર નર્મદાની કામગીરી પ્રેરણારૂપ બની રહી છે. […]

Continue Reading

ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ દ્વારા G-20 અંતર્ગત રાષ્ટીય સેમીનારનુ આયોજન કરાયુ.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ દ્વારા G-20 અંતર્ગત રાષ્ટીય સેમીનારનુ આયોજન કરાયુ. રાજપીપલા, તા.21 પ્રધાનમંત્રીશ્રી નરેંદ્ર મોદીજીની શૈક્ષણિક સંસ્થાઓ ઉપર રાખેલ શ્રધ્ધાને સાકાર કરવા અત્રેની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અંગ્રેજી વિભાગ દ્વારા “India’s Presidency Of G-20: Prospects and Promises” નામનો એક રાષ્ટીય સેમીનાર તા. ૧૭-૦૩-૨૦૨૩ ના રોજ યોજાઈ ગયો. અંગ્રેજી વિભાગના અધ્યક્ષશ્રી ર્ડો. […]

Continue Reading

હાર્ટ એટેક…..

આપણા દેશ ભારતમાં 3000 વર્ષ પહેલા એક મહાન ઋષિ હતા. તેમનું નામ મહર્ષિ વાગ્ભટજી હતું. તેણે એક પુસ્તક લખ્યું જેનું નામ છે અષ્ટાંગ હૃદયમ. અને આ પુસ્તકમાં તેમણે રોગોના ઈલાજ માટે 7000 સૂત્રો લખ્યા છે! આ તેમાંથી એક છે. વાગ્ભટજી લખે છે કે હૃદયને હંમેશા હાર્ટ એટેક આવે છે. આનો અર્થ એ કે હૃદયની ચેનલોમાં […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની તીરંદાજી સ્પર્ધાનું સમાપન

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની તીરંદાજી સ્પર્ધાનું સમાપન નેશનલ ટુર્નામેન્ટમાં સમગ્ર દેશના કેન્દ્ર શાસિત પ્રદેશઓ અને રાજ્યો મળી ૪૫ ટીમના અંદાજિત ૩૨૦ જેટલા મહિલા અને પુરુષ તીરંદાજોએ ભાગ લીધો રાજપીપલા,તા.18 સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી-એકતાનગર ખાતે ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની તીરંદાજીની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં સમગ્ર […]

Continue Reading

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર તા. ર૩ માર્ચે ગાંધીનગરમાં રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર તા. ર૩ માર્ચે ગાંધીનગરમાં રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે …… મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર, તા.ર૩મી માર્ચે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે. આ ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવે છે. તદઅનુસાર, આ ગુરૂવાર તા.ર૩મી માર્ચે મુખ્યમંત્રીશ્રી કાર્યાલયના જનસંપર્ક કક્ષ સ્વર્ણિમ સંકુલ-ર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ […]

Continue Reading

આજીવન કેદની સજા ભોગવતાં પાકા કામના કેદી ને રાજપીપળા જીલ્લા જેલમાથી મુક્ત કરાયો

આજીવન કેદની સજા ભોગવતાં પાકા કામના કેદી ને રાજપીપળા જીલ્લા જેલમાથી મુક્ત કરાયો રાજપીપલા,તા.18 આજીવન કેદની સજા ભોગવતાં પાકા કામના કેદી માનસીંગ જેઠીયાભાઇ વસાવાને રાજપીપળા જીલ્લા જેલથી મુક્ત કરાયો છે. માનસીંગભાઇ જેઠીયાભાઇ વસાવાને કામધંધા બાબતે પોતાની માતા નામે પાર્વતીબેન જેઠીયાભાઇ વસાવા સાથે બોલાચાલી થતાં ઉશ્કેરાઇ જઇ રોડ સાઇડમાં પડેલ પથ્થર પાર્વતીબેન જેઠીયાભાઇ વસાવાને માથાના ભાગે […]

Continue Reading

ગૌરક્ષકો બની ટોળકીએ લૂંટ ચલાવી

અમદાવાદ: ગૌરક્ષકો બની ટોળકીએ લૂંટ ચલાવી બકરા લઇને રાજસ્થાનથી આવનાર વેપારીને લૂંટી લીધો ગેરકાયદે પશુની હેરાફેરી કરતો હોવાનું કહી પૈસા પડાવ્યા 25 હજાર પડાવી સ્ત્રી, પુરૂષની ટોળકી ફરાર ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી

Continue Reading

પીડીઈયુ ખાતે ભાવિ એન્જિનિયરો માટે સ્કીલ ડેવલપમેન્ટ વર્કશોપ

પીડીઈયુ ખાતે ભાવિ એન્જિનિયરો માટે સ્કીલ ડેવલપમેન્ટ વર્કશોપ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિ‌ટીનાં સ્કૂલ ઓફ એનર્જી ટેક્નોલોજીમાં કેમિકલ એન્જિનિયરિંગ વિભાગે 18મી-19મી માર્ચના રોજ બે દિવસીય “હેન્ડ્સ ઓન વર્કશોપ ઓફ એક્સપેરિમેન્ટલ ટેક્નિક એન્ડ સોફ્ટવેર એનાલિસિસ”નું આયોજન કર્યું હતું. વર્કશોપમાં ગેસ સેપરેશન અને વોટર ટ્રીટમેન્ટ ક્ષેત્રે સંશોધન તકનીકો અને અત્યાધુનિક સાધનો, અને સિમ્યુલેશન-આધારિત તાલીમ માટે વિવિધ પ્લેટફોર્મ વિશે […]

Continue Reading

અધ્યાત્માની યાત્રા સુખની ખોજ નથી,સત્યની ખોજ છે. ધર્મયાત્રા પણ સુખની ખોજ નથી સત્યની ખોજ છે. બુદ્ધપુરુષનું સ્વધામ તેની પાદુકા છે. ગુરુ સત્તા નહીં સત છે.સત્તા તો નાશવંત છે,ગુરુ શાશ્વત છે.

સેવાસ્મરણભૂમિથી ચાલી રહેલી રામકથાના આઠમા દિવસે બાપુએ કહ્યું કે જ્યારે હું મારા દાદા-ગુરુ પાસે માનસ શીખતો હતો ત્યારે રામચરિત માનસ નવ દિવસોમાં પૂરેપૂરું ગાઇ ન શકાય,દરેક પ્રસંગ, પાત્ર અને સૂત્રને ન્યાય ન દઈ શકીએ તો કઈ રીતે ગાવું? ત્યારે આદેશના રૂપમાં મને આજ્ઞા થયેલી કે પૂરેપૂરો બાલકાંડ ન લઈ શકાય તો બાલકાંડની ત્રણ વાત પર […]

Continue Reading

India’s External Affairs Minister Dr. S. Jaishankar delivers the 29th Leadership Lecture at T A Pai Management Institute (TAPMI), MAHE, on ‘India in the Amritkaal’

  NATIONAL,  March 2023: T A Pai Management Institute (TAPMI), which is a constituent institution of Manipal Academy of Higher Education (MAHE), an Institution of Eminence Deemed to be University, hosted Dr S. Jaishankar, Hon’ble External Affairs Minister, Government of India, who delivered the 29th Leadership Lecture on the topic ‘India in the Amritkaal. The […]

Continue Reading