અમદાવાદ: ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને મહારત્ન જાહેર ક્ષેત્રના ઉપક્રમ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)માં આજે શ્રી પુષ્પ કુમાર નાયરે કંપનીના નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો છે. શ્રી નાયર…
વરખડ ગામેથી સુધીર પટેલના ઘરમાંથી સંદીગ્ધ કેમિકલ્સ મળી આવ્યા FSL અને ATS ટીમનું કેમિકલ્સ નું સર્ચ ઓપરેશન ચકાસણી દરમ્યાન ડ્રગસની હાજરી જણાઈ નથી. નાંદોદ તાલુકાના વરખડ ગામમાં મુંબઈ પોલીસના ધામા…
પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન મહેશ વસાવાના રાજીનામાં પ્રશ્ને સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી મહેશ વસાવા એ રાજકીય કારકિર્દી બનાવવી હોય તો કોઈ એક જ પાર્ટીમાં સ્થિર રહેવું જોઈએ…
કજોડુ ગુજરાતી ઓરિજિનલ કન્ટેન્ટ માટે એક તાજગીભર્યું અને નોંધપાત્ર પગલું સાબિત થાય છે. શેમારૂમી પર આવેલી આ 6 એપિસોડની ગુજરાતી ઓરિજિનલ થ્રિલર ગુજરાતી સંસ્કૃતિ, સંબંધો અને માનવીય લાગણીઓ સાથે ઊંડે…
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…
થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…