




વિભિન્ન ક્ષેત્રે પોતપોતાનું
યોગદાન પ્રદાન કરનારાંઓ ને
ચયનિત કરી ને એવોર્ડો આપવામાં આવ્યાં હતાં. મરાઠી અને તેલુગુ ભાષી
સેલિબ્રિટીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન છત્રપતિ શિવાજી મહારાજ સીએસએમ9 ચેનલ અને ચેતના બ્રોડકાસ્ટીંગ નેટવર્ક પ્રાઈવેટ લિમિટેડ. સર્વે સર્વા એવાં સત્યનારાયણ જાધવ જી તેમજ એમનાં પત્ની પ્રિયંકાજી સત્યનારાયણ જાધવે આ કાર્યક્રમ નું સંપૂર્ણ
રીતે આયોજન કર્યું હતું. આ સાથે એસ. એસ. બી. સી. ગ્રુપ ઓફ ઈન્ડિયન એકેડમી
એવોર્ડ ૨૫/૨૬ પણ જોડાયેલું છે.
વિવિધ ક્ષેત્રો થી ચયનિત
સન્માનિત થનારી વ્યક્તિઓ ને પ્રસસ્તી પત્ર નાં સર્ટિફિકેટ ની મઢાવેલી છબી, શાલ એમ
જ એ ક્ષેત્ર ને અનુરૂપ ટોફી
આપવામાં આવ્યાં હતાં. સ્થળ સંકોચ નાં કારણે બધાં જ એવોર્ડ ગ્રહિતાઓ નાં નામ તેમજ એવોર્ડો નાં નામ
લખવાનું સંભવ નથી.
ભાવના મયૂર પુરોહિત ને તેમનાં લેખન અને સમાજ સેવા માટે મોટી ઉંમર ની
મહિલા ને મળનારો એવોર્ડ
મળ્યો છે.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૭/૪/૨૦૨૬.