Highlighted News

View All

News

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘનો માનવતાસભર અને પ્રજાકેન્દ્રિત અભિગમ

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘનો માનવતાસભર અને પ્રજાકેન્દ્રિત અભિગમ "નાગરિક પ્રથમ"ની ભાવના સાથે તિલકવાડા આરોગ્ય…

Read More

શ્રી પુષ્પ કુમાર નાયરે બીપીસીએલમાં નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો.

અમદાવાદ: ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને મહારત્ન જાહેર ક્ષેત્રના ઉપક્રમ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)માં…

Read More

કજોડુ રિવ્યૂ: નવીન વાર્તા રજૂ કરતી આ ગુજરાતી થ્રિલર સિરીઝ અલગ ઓળખ બનાવે છે.

કજોડુ ગુજરાતી ઓરિજિનલ કન્ટેન્ટ માટે એક તાજગીભર્યું અને નોંધપાત્ર પગલું સાબિત થાય છે. શેમારૂમી પર…

Read More

એચ.એ.કોલેજમાં “યુધ્ધ એટલેજ માનવતાની હાર” વિષય ઉપર વક્તવ્ય યોજાયુ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજની સ્થાપનાના ૭૦ વર્ષ પૂરા થઇ રહ્યાં છે. સમગ્ર વર્ષ દરમ્યાન…

Read More

એચ.એ.કોલેજમાં અધ્યાપકનો વય નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રો.પંકજ રાવલનો વય મર્યાદાના કારણે નિવૃત્તી સન્માન સમારોહ…

Read More

સુરતમાં જનસેલાબ ઉમટ્યો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યશસ્વી કાર્યકાળની ઉજવણીમાં સુરતીઓએ કરી દીપમાળા અને મહાઆરતી

*‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’:સુરત* ------- *આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં કિરણ ચોક સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય ‘મહા આરતી’ યોજાઈ* -------- *‘સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ’ના સંકલ્પ સાથે સ્થાનિક નાગરિકો,…

Read More

અમદાવાદમાં યોજાશે અનોખું ચેરિટી આર્ટ પ્રદર્શન

*ચેરિટી આર્ટ પ્રદર્શન: “ચાલો કોઈના સ્મિતનું કારણ બનીએ… 3.0”* *અમદાવાદ:* *સર્કલ ઓફ આર્ટ ફાઉન્ડેશન* *“ચાલો કોઈના સ્મિતનું કારણ બનીએ… 3.0”* શીર્ષક સાથે એક અનોખું ચેરિટી આર્ટ પ્રદર્શન રજૂ કરે છે.…

Read More

વડોદરાના ચાર યુવાનો સાથેની કાર કરજણ કેનાલમાં ખાબકી

નર્મદાના કરજણ ડેમ પાસે આવેલા નહાવા આવેલા વડોદરાના ચાર યુવાનો સાથેની કાર કરજણ કેનાલમાં ખાબકી સ્થાનિક યુવાનોએ દોરડાથી કાર ખેંચી યુવાનોને બચાવ્યા પ્રતિબંધ છતાં યુવાનો ન્હાવા પડ્યા રાજપીપળા, તા 10…

Read More

CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય 11 જૂન 2026થી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે 15 હજાર ક્યુસેક પાણી છોડવામા આવ્યું ખેડૂતોમાં રાહતની લાગણી રાજપીપળા, તા 11…

Read More

*કુમકુમ મંદિર ખાતે આજથી અધિકમાસ નિમિત્તે “શ્રી હરિચરિત્રામૃત” કથા યોજાશે.*

*કુમકુમ મંદિર ખાતે આજથી અધિકમાસ નિમિત્તે “શ્રી હરિચરિત્રામૃત” કથા યોજાશે.* *સાધુ પ્રેમવત્સલદાસજી કથામૃતનું પાન કરાવશે.* સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર ખાતે…

Read More

સુરતમાં જનસેલાબ ઉમટ્યો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યશસ્વી કાર્યકાળની ઉજવણીમાં સુરતીઓએ કરી દીપમાળા અને મહાઆરતી

*‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’:સુરત* ------- *આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં કિરણ ચોક સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય ‘મહા આરતી’ યોજાઈ* -------- *‘સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ’ના સંકલ્પ સાથે સ્થાનિક નાગરિકો,…

Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…

Read More

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?……….

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…

Read More

28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદ 28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં…

Read More

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો

*કાનભા ગોહિલની સુરતથી ધરપકડ, પૈસા પડાવવાનો આરોપ* ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો યુવરાજસિંહનો સાળો કાનભા ગોહીલની સુરતથી ધરપકડ કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ…

Read More

*કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની ૨૦૬મી જયંતીની ઉજવણી કરવામાં આવી.*

*કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની ૨૦૬મી જયંતીની ઉજવણી કરવામાં આવી.* *વચનામૃતમ્ એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાનના […]

શ્રી સાલાસાર હનુમાન સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા નવ વર્ષથી બ્રાહ્મણ સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન.

શ્રી સાલાસાર હનુમાન સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા નવ વર્ષથી બ્રાહ્મણ સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય […]

તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ લીધો કડક નિર્ણય; હોસ્ટેલ ડીનની ફરિયાદના આધારે CCTV ફૂટેજ તપાસીને તાત્કાલિક પગલાં

*ગાંધીનગરની મેડિકલ કોલેજમાં થયેલી રેગિંગની ઘટના અંગે સરકારની કડક કાર્યવાહી ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓ ને […]

ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા SIR અંતર્ગત ગુજરાતની કામરેજ વિધાનસભાની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી છે.

ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા SIR (Special Intensive Revision – વિશેષ સુધારણા અભિયાન) અંતર્ગત ગુજરાતની […]

350 વર્ષ જૂની લોકગાથા જીવંત! નવાપુરા બહુચરાજી મંદિરમાં રસ-રોટલીની ‘દિવ્ય નાત’ની યાદમાં ભવ્ય અન્નકૂટ

નવાપુરા, બહુચરાજી — આજે પણ પરંપરા અને ભક્તિનું અવિનાશી પ્રતીક બની રહેલી એક અનોખી લોકદંતકથાની […]

હાથીસિંગ આર્ટ્સ સેન્ટર ખાતે ગુજરાતના 32 કલાકારોની આબેહૂબ અને અદ્ભુત કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી.

આ નવમું વાર્ષિક ચિત્ર પ્રદર્શન આર્ટ કનેક્ટ ગ્રુપ દ્વારા 18 થી 23 નવેમ્બર, 2025 દરમિયાન […]

Happy Birthday મા જન્મ દિવસની શુભકામના મંજુશ્રી. : કવિ- જયેશ શ્રીમાળી પલિયડ. વડોદરા.

Happy Birthday મા જન્મ દિવસની શુભકામના મંજુશ્રી Happy Birthday માં…મંજુશ્રી તારા જન્મ દિવસે તારી જન્મ […]

Happy Birthday મા જન્મ દિવસની શુભકામના મંજુશ્રી. : કવિ- જયેશ શ્રીમાળી પલિયડ. વડોદરા.

Happy Birthday મા જન્મ દિવસની શુભકામના મંજુશ્રી Happy Birthday માં…મંજુશ્રી તારા જન્મ દિવસે તારી જન્મ […]