Highlighted News

View All

News

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘનો માનવતાસભર અને પ્રજાકેન્દ્રિત અભિગમ

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘનો માનવતાસભર અને પ્રજાકેન્દ્રિત અભિગમ "નાગરિક પ્રથમ"ની ભાવના સાથે તિલકવાડા આરોગ્ય…

Read More

શ્રી પુષ્પ કુમાર નાયરે બીપીસીએલમાં નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો.

અમદાવાદ: ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને મહારત્ન જાહેર ક્ષેત્રના ઉપક્રમ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)માં…

Read More

કજોડુ રિવ્યૂ: નવીન વાર્તા રજૂ કરતી આ ગુજરાતી થ્રિલર સિરીઝ અલગ ઓળખ બનાવે છે.

કજોડુ ગુજરાતી ઓરિજિનલ કન્ટેન્ટ માટે એક તાજગીભર્યું અને નોંધપાત્ર પગલું સાબિત થાય છે. શેમારૂમી પર…

Read More

એચ.એ.કોલેજમાં “યુધ્ધ એટલેજ માનવતાની હાર” વિષય ઉપર વક્તવ્ય યોજાયુ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજની સ્થાપનાના ૭૦ વર્ષ પૂરા થઇ રહ્યાં છે. સમગ્ર વર્ષ દરમ્યાન…

Read More

એચ.એ.કોલેજમાં અધ્યાપકનો વય નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રો.પંકજ રાવલનો વય મર્યાદાના કારણે નિવૃત્તી સન્માન સમારોહ…

Read More

સુરતમાં જનસેલાબ ઉમટ્યો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યશસ્વી કાર્યકાળની ઉજવણીમાં સુરતીઓએ કરી દીપમાળા અને મહાઆરતી

*‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’:સુરત* ------- *આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં કિરણ ચોક સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય ‘મહા આરતી’ યોજાઈ* -------- *‘સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ’ના સંકલ્પ સાથે સ્થાનિક નાગરિકો,…

Read More

અમદાવાદમાં યોજાશે અનોખું ચેરિટી આર્ટ પ્રદર્શન

*ચેરિટી આર્ટ પ્રદર્શન: “ચાલો કોઈના સ્મિતનું કારણ બનીએ… 3.0”* *અમદાવાદ:* *સર્કલ ઓફ આર્ટ ફાઉન્ડેશન* *“ચાલો કોઈના સ્મિતનું કારણ બનીએ… 3.0”* શીર્ષક સાથે એક અનોખું ચેરિટી આર્ટ પ્રદર્શન રજૂ કરે છે.…

Read More

વડોદરાના ચાર યુવાનો સાથેની કાર કરજણ કેનાલમાં ખાબકી

નર્મદાના કરજણ ડેમ પાસે આવેલા નહાવા આવેલા વડોદરાના ચાર યુવાનો સાથેની કાર કરજણ કેનાલમાં ખાબકી સ્થાનિક યુવાનોએ દોરડાથી કાર ખેંચી યુવાનોને બચાવ્યા પ્રતિબંધ છતાં યુવાનો ન્હાવા પડ્યા રાજપીપળા, તા 10…

Read More

CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય 11 જૂન 2026થી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે 15 હજાર ક્યુસેક પાણી છોડવામા આવ્યું ખેડૂતોમાં રાહતની લાગણી રાજપીપળા, તા 11…

Read More

*કુમકુમ મંદિર ખાતે આજથી અધિકમાસ નિમિત્તે “શ્રી હરિચરિત્રામૃત” કથા યોજાશે.*

*કુમકુમ મંદિર ખાતે આજથી અધિકમાસ નિમિત્તે “શ્રી હરિચરિત્રામૃત” કથા યોજાશે.* *સાધુ પ્રેમવત્સલદાસજી કથામૃતનું પાન કરાવશે.* સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર ખાતે…

Read More

સુરતમાં જનસેલાબ ઉમટ્યો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યશસ્વી કાર્યકાળની ઉજવણીમાં સુરતીઓએ કરી દીપમાળા અને મહાઆરતી

*‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’:સુરત* ------- *આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં કિરણ ચોક સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય ‘મહા આરતી’ યોજાઈ* -------- *‘સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ’ના સંકલ્પ સાથે સ્થાનિક નાગરિકો,…

Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…

Read More

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?……….

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…

Read More

28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદ 28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં…

Read More

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો

*કાનભા ગોહિલની સુરતથી ધરપકડ, પૈસા પડાવવાનો આરોપ* ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો યુવરાજસિંહનો સાળો કાનભા ગોહીલની સુરતથી ધરપકડ કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ…

Read More

એચ.એ.કોમર્સ સર્કલના નેજા હેઠળ ભારતીય બજેટ-૨૦૨૫ વિશે વક્તવ્ય યોજાયુ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એચ.એ.કોમર્સ સર્કલના નેજા હેઠળ “ઇન્ડિયન બજેટ-૨૦૨૫” વિષય ઉપર […]

પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું

રાસાયણિક ઈજનેરીના ભવિષ્ય પર ચર્ચા સાથે CHEM-O-CLAVE: A Youth Conference પૂર્ણ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી […]

પવન ઉર્જામાં ક્રાંતિ: TEC PDEU દ્વારા આર્કિમિડિઝ વિન્ડ મીલ અને ટ્રમ્પેટ વિન્ડ ટર્બાઇન સાથે હાઈબ્રિડ પવન સિસ્ટમ વિકાસ

પવન ઉર્જામાં ક્રાંતિ: TEC PDEU દ્વારા આર્કિમિડિઝ વિન્ડ મીલ અને ટ્રમ્પેટ વિન્ડ ટર્બાઇન સાથે હાઈબ્રિડ […]

એચ.એ.કોલેજમાં નાક,કાન તથા ગળાની તબીબી તપાસનો કેમ્પ યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ વિભાગ તથા એન.સી.સી. દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ માટે […]

Jio cinema અને Disney hotstar ભારતના માટે એન્ટરટેનમેન્ટ અને સ્પોર્ટ્સ સ્ટ્રીમિંગ એક્સપિરિયન્સને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે સાથે આવ્યા.

૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ | રાષ્ટ્રીય – Viacom18 અને star Indiaના મર્જર સાથે તાજેતરમાં રચાયેલા સંયુક્ત […]

અમદાવાદના યુવા લોકકલા ચિત્રકાર ચંચલ સોનીને કાનપુર ઉત્તર પ્રદેશની શ્રી પદમપત સિંઘાનિયા સ્કૂલમાં ફાડ પેઇન્ટિંગના વર્કશોપ માટે આમંત્રિત કરવામાં આવ્યા.

અમદાવાદના યુવા લોકકલા ચિત્રકાર ચંચલ સોનીને કાનપુર ઉત્તર પ્રદેશની શ્રી પદમપત સિંઘાનિયા સ્કૂલમાં ફાડ પેઇન્ટિંગના […]

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ એકમ વિભાગ ચાર દ્વારા 30 મો સમૂહ લગ્ન પવિત્રકારનો કાર્યક્રમ મા. સુદ બારસને રવિવારના રોજ 9-2 25 નિર્ણયનગર ખાતે આવેલ શાંતારામ કોમ્યુનિટી હોલમાં યોજાયો.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ એકમ વિભાગ ચાર દ્વારા 30 મો સમૂહ લગ્ન પવિત્રકારનો કાર્યક્રમ […]

હરિયાણા, મહારાષ્ટ્ર અને હવે દિલ્હીમાં ભાજપની બલ્લે બલ્લે, જાણો રાષ્ટ્રીય રાજકારણમાં શું ફેરફારો આવશે

હરિયાણા, મહારાષ્ટ્ર અને હવે દિલ્હીમાં ભાજપની બલ્લે બલ્લે, જાણો રાષ્ટ્રીય રાજકારણમાં શું ફેરફારો આવશે નવી […]

*76માં ગણતંત્ર પર્વ નિમિત્તે વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે વૃક્ષારોપણ સાથે ધ્વજવંદન કાર્યક્રમ*

*વિવિધ સ્કૂલના બાળકો તેમજ 1000 થી વધારે સંખ્યાની ઉપસ્થિતિ* ૨૬ મી જાન્યુઆરી, ૧૯૫૦ ના દિવસે […]

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડનાં 33 માં સ્થાપના દિન નિમિત્તે મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને ઈમેજીકા થીમ પાર્કમાં લઈ જવાયા.

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ નાં 33 માં સ્થાપના […]