Highlighted News

View All

News

ભારતમાં ચિત્તા પ્રોજેક્ટને મળી શાનદાર સફળતા. હવે ભારતમાં ચિત્તાની સંખ્યા 50ને પાર, 30થી વધુ ભારતમાં જન્મેલા ચિત્તાની સંખ્યા. એકથી વધુ સ્થળોએ પ્રોજેક્ટનો કરાયું વિસ્તરણ*

ગુજરાત, એપ્રિલ 2026 – ભારતના મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક ખાતે ચિત્તાના પુનર્વસન પ્રોજેક્ટને વર્ષ 2022માં…

Read More

એચ.એ.કોલેજના પ્રિન્સીપાલે આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ સંદર્ભે વક્તવ્ય આપ્યુ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નોલેજ કોન્સોર્સીયમ ઓફ ગુજરાત આયોજીત રાધનપુરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં “ઉચ્ચ…

Read More

*અભયુદયમાં પ્રસ્તુત થઈ ‘ કૃષ્ણમયી – ગીતાની સજીવ અભિવ્યક્તિ’નો 53 મો શો યોજાયો.*

[video width="832" height="464" mp4="https://tejgujarati.com/wp-content/uploads/2026/03/VID-20260320-WA0068.mp4"][/video] ગાંધીનગર ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232-83ની ત્રીજી વાર્ષિક ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ અંતર્ગત…

Read More

ચકલી લધુકાવ્યો : દીપક જગતાપ.

.......... *** ચકલી અરીસાના માળામાં બેઠેલી ચકલીને ચાંચથી ખવડાવે છે... દાણો. *** ખાબોચિયામાં સફેદ વાદળું…

Read More

એચ.એ.કોલેજમાં “એક ભારત શ્રેષ્ઠ ભારત” સંદર્ભે વક્તવ્ય યોજાયુ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા “એક ભારત શ્રેષ્ઠ ભારત” સંદર્ભે…

Read More

ભારતમાં ચિત્તા પ્રોજેક્ટને મળી શાનદાર સફળતા. હવે ભારતમાં ચિત્તાની સંખ્યા 50ને પાર, 30થી વધુ ભારતમાં જન્મેલા ચિત્તાની સંખ્યા. એકથી વધુ સ્થળોએ પ્રોજેક્ટનો કરાયું વિસ્તરણ*

ગુજરાત, એપ્રિલ 2026 – ભારતના મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક ખાતે ચિત્તાના પુનર્વસન પ્રોજેક્ટને વર્ષ 2022માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીશ્રી જન્મદિવસ પર શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી પ્રોજેક્ટ સતત ચર્ચામાં છે…

Read More

દેશમાં LPG સંકટ ખુદ નથી આવ્યું, PM મોદી લાવ્યા છે”, AAP સાંસદનો મોદી સરકાર પર ગંભીર આરોપ

LPG Crisis: આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહે PM મોદી અને પેટ્રોલિયમ મંત્રીને દેશમાં ચાલી રહેલા ગેસ સંકટ માટે જવાબદાર ઠેરવ્યા છે. તેમણે X પર પોસ્ટ કરીને જણાવ્યું:…

Read More

રાજપીપળામાં ધારાસભ્ય Vs બિલ્ડર લોબી! ગેરકાયદે બાંધકામ મુદ્દે ખળભળાટ.

રાજપીપળામાં આવેલી રેસીડેન્સી બિલ્ડીંગનાં ગેરકાયદેસર બાંધકામ સામે નાંદોદનાં ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ મેદાને પડ્યા વરસાદી કાન્સનું પુરાણ કરી દઈ ગેરકાયદેસર દબાણ ઊભું કરતાં ધારાસભ્યએ જનહિતમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી. ચોમાસામાં…

Read More

એચ.એ.કોલેજના પ્રિન્સીપાલે આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ સંદર્ભે વક્તવ્ય આપ્યુ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નોલેજ કોન્સોર્સીયમ ઓફ ગુજરાત આયોજીત રાધનપુરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં “ઉચ્ચ શિક્ષણમાં આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સના સાધનોની અસર”વિષય ઉપર રાષ્ટ્રીય પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.આ કોન્ફરન્સના મુખ્ય વક્તા તરીકે…

Read More

ગુજરાત બાર કાઉન્સિલમાં વંદના ભટ્ટની ભવ્ય જીત

ગુજરાત બાર કાઉન્સિલ ની ચૂંટણીમાં પ્રથમ વખત નર્મદા જિલ્લામાંથી નબાર પ્રમુખ વંદનાબેન ભટ્ટ વિજેતા થતા નગર માં ભવ્ય સરઘસ નીકળ્યું ગુજરાત બાર કાઉન્સિલમાં વંદના ભટ્ટની ભવ્ય જીત જનરલ કેટેગરિમા 18…

Read More

ભારતમાં ચિત્તા પ્રોજેક્ટને મળી શાનદાર સફળતા. હવે ભારતમાં ચિત્તાની સંખ્યા 50ને પાર, 30થી વધુ ભારતમાં જન્મેલા ચિત્તાની સંખ્યા. એકથી વધુ સ્થળોએ પ્રોજેક્ટનો કરાયું વિસ્તરણ*

ગુજરાત, એપ્રિલ 2026 – ભારતના મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક ખાતે ચિત્તાના પુનર્વસન પ્રોજેક્ટને વર્ષ 2022માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીશ્રી જન્મદિવસ પર શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી પ્રોજેક્ટ સતત ચર્ચામાં છે…

Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…

Read More

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?……….

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…

Read More

28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદ 28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં…

Read More

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો

*કાનભા ગોહિલની સુરતથી ધરપકડ, પૈસા પડાવવાનો આરોપ* ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો યુવરાજસિંહનો સાળો કાનભા ગોહીલની સુરતથી ધરપકડ કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ…

Read More

ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળ દ્વારા નિયુક્ત શિક્ષકને હાજર કરવા અનૈતિક નાણાકીય માંગણી કરી શકશે નહીં.

ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળ દ્વારા નિયુક્ત શિક્ષકને હાજર કરવા અનૈતિક નાણાકીય માંગણી કરી શકશે નહીં.

*લંડનમાં કુમકુમ મંદિરના સંતો દ્વારા મહાવીર ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ જ્ઞાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો.*

*લંડનમાં કુમકુમ મંદિરના સંતો દ્વારા મહાવીર ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ જ્ઞાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો.* *જૈન […]

*દેશના રાજ્યોમાંથી સાંજના મોટા સમાચાર*

*દેશના રાજ્યોમાંથી સાંજના મોટા સમાચાર* 👇 *================================* *1* ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું સ્વીકારાયું, સંસદમાં પણ […]

નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામ પાસેનો ટકારાનો ધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યો.

નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામ પાસેનો ટકારાનો ધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યો. કુદરતી ધોધનો નજારો […]

કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાની દિશામાં પગલાં: પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીનું CO₂ સંશોધન જૂથ ઊર્જા-દક્ષ CO₂ વિભાજન તકનીકોમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી રહ્યું છે

*કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાની દિશામાં પગલાં: પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીનું CO₂ સંશોધન જૂથ ઊર્જા-દક્ષ CO₂ વિભાજન […]

પુનિતજી જલુલ્લાની પુસ્તક “ખોજ – ધ જર્ની ઇન્સાઇડ આઉટ” નું વિમોચન: અમદાવાદે અનુભવ્યું એક આધ્યાત્મિક સંધ્યાકાળ

—————— પુનિતજી જલુલ્લાની પુસ્તક “ખોજ – ધ જર્ની ઇન્સાઇડ આઉટ” નું વિમોચન: અમદાવાદે અનુભવ્યું એક […]

*ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીના તોતિંગ ભાડા સામે કલાકાર સમુદાયનો આવાજ* – સ્વપ્નીલ આચાર્ય

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી માટે નક્કી કરાયેલ નવા ભાડા અને […]

નેપાળમાં આંતરરાષ્ટ્રીય કલા શિબિર અને કાર્યશાળા મા કચ્છ ના જાણીતા કલાકાર એ નામ રોશન કર્યું.

  નેપાળમાં આંતરરાષ્ટ્રીય કલા શિબિર અને કાર્યશાળા મા કચ્છ ના જાણીતા કલાકાર એ નામ રોશન […]