*કુમકુમ મંદિર દ્વારા શરદપૂર્ણિમા પ્રસંગે બાળકોએ અદભુત કૃતિ રચીને પ્રાર્થના કરી.*
શરદપૂર્ણિમાના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ ના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની 104મી પ્રાગટ્ય જયંતી હોવાથી નારોલ વિસ્તારની હીરા માણેક ઇંગ્લીશ મીડીયમ સ્કુલના બાળકોએ શરદ પૂર્ણિમા શબ્દને અંકિત કરીને શ્રી સ્વામિનારાયણ ભગવાન અને શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને પ્રાર્થના કરી હતી કે, તેમના જીવનમાં તેઓ વિદ્યા અભ્યાસ કરીને સફળતાના શિખરો સર કરી શકે.