૦૬ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરી જાતીય દુષ્કર્મ કરવાના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની કેદની સજા અને રૂ.૨૫૦૦૦/– નો દંડની સજાનો હુકમ

નાલ ગામે ૦૬ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરી જાતીય દુષ્કર્મ કરવાના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની કેદની સજા અને રૂ.૨૫૦૦૦/– નો દંડની સજાનો હુકમ નર્મદા એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપલા, તા 22 નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલેલ પોકસો કેસ નંબરઃ- ૨૧/૨૦૧૯ ના કામના ૦૬ વર્ષની બાળકી સાથે શારીરિક […]

Continue Reading

મહારાષ્ટ્રીયનોએ ગુડી પડવાના નવા વર્ષની ઉલ્લાસભેર ઉજવણી કરી.

રાજપીપળામાં મહારાષ્ટ્રીયનોએ ગુડી પડવાના નવા વર્ષની ઉલ્લાસભેર ઉજવણી કરી. મહારાષ્ટ્રીયન પરિવારજનોએ ઘરેજ ગુડીપૂજન કર્યુ. મહારાષ્ટ્રીયનોએ એકબીજાને નવ વર્ષની શુભકામના પાઠવી. ગુડીપડવાના દિવસે જ બહમાએ સૃષ્ટિનું સર્જન કર્યુ હતુ. આજના દિવસથી જ સતયુગનો પણ પ્રારંભ થયો હતો. ભગવાન રામે આજના દિવસે વાલીનો વધ કર્યો હતો. દુષ્ટ પ્રવૃત્તિના રાક્ષસો અને રાવણનો વધ કરીને ભગવાન રામચંદ્ર અયોધ્યામાં પાછા […]

Continue Reading

ટીબીના દર્દીઓ માટે પોષણકીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

રાજપીપલા ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર અને અનુપમ મિશનના સંયુક્ત ઉપક્રમે ટીબીના દર્દીઓ માટે પોષણકીટ વિતરણ કાર્યક્રમ યોજાયો રાજપીપલા,તા.21 મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર નર્મદાની કામગીરી પ્રેરણારૂપ બની રહી છે. […]

Continue Reading

ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ દ્વારા G-20 અંતર્ગત રાષ્ટીય સેમીનારનુ આયોજન કરાયુ.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ દ્વારા G-20 અંતર્ગત રાષ્ટીય સેમીનારનુ આયોજન કરાયુ. રાજપીપલા, તા.21 પ્રધાનમંત્રીશ્રી નરેંદ્ર મોદીજીની શૈક્ષણિક સંસ્થાઓ ઉપર રાખેલ શ્રધ્ધાને સાકાર કરવા અત્રેની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અંગ્રેજી વિભાગ દ્વારા “India’s Presidency Of G-20: Prospects and Promises” નામનો એક રાષ્ટીય સેમીનાર તા. ૧૭-૦૩-૨૦૨૩ ના રોજ યોજાઈ ગયો. અંગ્રેજી વિભાગના અધ્યક્ષશ્રી ર્ડો. […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની તીરંદાજી સ્પર્ધાનું સમાપન

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની તીરંદાજી સ્પર્ધાનું સમાપન નેશનલ ટુર્નામેન્ટમાં સમગ્ર દેશના કેન્દ્ર શાસિત પ્રદેશઓ અને રાજ્યો મળી ૪૫ ટીમના અંદાજિત ૩૨૦ જેટલા મહિલા અને પુરુષ તીરંદાજોએ ભાગ લીધો રાજપીપલા,તા.18 સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી-એકતાનગર ખાતે ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની તીરંદાજીની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં સમગ્ર […]

Continue Reading

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર તા. ર૩ માર્ચે ગાંધીનગરમાં રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર તા. ર૩ માર્ચે ગાંધીનગરમાં રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે …… મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર, તા.ર૩મી માર્ચે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે. આ ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવે છે. તદઅનુસાર, આ ગુરૂવાર તા.ર૩મી માર્ચે મુખ્યમંત્રીશ્રી કાર્યાલયના જનસંપર્ક કક્ષ સ્વર્ણિમ સંકુલ-ર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ […]

Continue Reading

વડાપ્રધાનના “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમના જીવંત પ્રસારણમાં રાજપીપલાના વિદ્યાર્થીઓ જોડાયા

વડાપ્રધાનના “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમના જીવંત પ્રસારણમાં રાજપીપલાના વિદ્યાર્થીઓ જોડાયા રાજપીપલાની નવદુર્ગા હાઇસ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાનના ટાઇમ મેનેજમેન્ટ અંગે પુરુ પાડેલું માર્ગદર્શન રાજપીપલા.તા28 દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન મુંઝવતા પ્રશ્નોના સમાધાન માટે દિલ્હી ખાતેથી ઓનલાઇન માધ્યમથી શિક્ષકો અને વાલીઓ સાથે “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ સવારે […]

Continue Reading

વિદ્યાર્થીઓ માટે ખુશખબર

અમદાવાદ સંજીવ રાજપૂત સાથે હનીફ શેખ વિદ્યાર્થીઓ માટે ખુશખબર: નિહિલાન્થ 2023 ની સ્પોન્સોર્શિપ જાહેર ભારતના વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર છે યુએસએ રહેતા આઈઆઈએમના ભૂતપૂર્વ વિદ્યાર્થી હિતેન ભુતા એન્ડ એસોસિએટ્સ દ્વારા નિહિલાન્થ 2023 ની સ્પોન્સોર્શિપ જાહેર કરવામાં આવી છે. અમેરિકામાં વસવાટ કરી પરંતુ પોતાના ભારત દેશ માટે સમર્પણ સાથે દેશપ્રેમ તેમજ ભારતના વિધાર્થીઓ માટે પ્રગતિપથનો સંચાર […]

Continue Reading

ભારતીય વાયુસેનાના બે વિમાન ક્રેશ

ભારતીય વાયુસેનાના બે વિમાન ક્રેશ મધ્યપ્રદેશના મુરૈનમાં બની દુર્ઘટના સુખોઈ 30 અને મિરાજ 2000 ફાઈટર વિમાન ક્રેશ બંન્ને વિમાનોએ ગ્વાલિયર એરબેઝથી ભરી હતી ઉડાન ઘટના સ્થળે રાહત બચાવ કાર્ય શરુ

Continue Reading

*PM મોદીએ પાઠવી ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ*

*PM મોદીએ પાઠવી ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ* કહ્યું આજનો અવસર એ માટે મહત્વનો છે કે આપણે આ વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવી રહ્યા છીએ દેશના મહાન સ્વાતંત્ર્ય સૈનિકોના સ્વપ્નને સાકાર કરવા એકજુથ થઈ આગળ વધો

Continue Reading