ગૌરક્ષકો બની ટોળકીએ લૂંટ ચલાવી

અમદાવાદ: ગૌરક્ષકો બની ટોળકીએ લૂંટ ચલાવી બકરા લઇને રાજસ્થાનથી આવનાર વેપારીને લૂંટી લીધો ગેરકાયદે પશુની હેરાફેરી કરતો હોવાનું કહી પૈસા પડાવ્યા 25 હજાર પડાવી સ્ત્રી, પુરૂષની ટોળકી ફરાર ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી

Continue Reading

એસઓજીએ ચાંદલોડિયામાં પાડી રેડ

અમદાવાદ: એસઓજીએ ચાંદલોડિયામાં પાડી રેડ 1.38 લાખનું 922 ગ્રામ ચરસ ઝડપાયુ મેહુલ પંડ્યા નામના આરોપીની કરાઇ ધરપકડ બકુલ સાધુ નામના શખ્સે મંગાવ્યુ હતું ચરસ

Continue Reading

*કુમકુમ મંદિર ખાતે ભગવાન પાસે હીટર મૂકવામાં આવ્યા.*

*કુમકુમ મંદિર ખાતે ભગવાન પાસે હીટર મૂકવામાં આવ્યા.* શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે શિયાળાની ગાત્રો થીજાવતી ઠંડીમાં ભગવાનને ગરમી મળી રહે તેવા ભક્તિભાવથી શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ હીટર મૂકવામાં આવ્યા છે. *કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ હીટર મૂકવાના કારણ અંગે જણાવ્યું હતું કે*,આપણા શાસ્ત્રમાં ભગવાનની ભક્તિ શિયાળા, ઉનાળા અને ચોમાસમાં ઋતુને અનુસાર કરવાની […]

Continue Reading

શું આપ ઉત્તરાયણ પર્વ પર ઘર નું બનેલું ઊંધિયા ની શોધ માં છો?

અમદાવાદમાં ઘરેથી ટિફિન સર્વિસ ચાલુ કરેલ છે…ઘર નું અને ઘરે જ જાતે બનાવેલું શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરું પાડવામાં આવશે.. ટિફિન ભાવ:130/- rs.રહેશે…જેમાં 5 રોટલી, દાળ, ભાત, શાક 1 કઠોળ,કચુંબર અને સલાડ રહેશે… આપ તથા આપના સગા સંબંધીઓ માં જે કોઈ ને જરૂર હોય એમને જાણ કરવા વિનંતી… 2 k.m. સુધી ફ્રી હોમ ડિલવરી કરવામાં […]

Continue Reading

*રાષ્ટ્રીય યુવા દિને કુમકુમ મંદિરના સંતની યુવાનોને અપીલ*

*રાષ્ટ્રીય યુવા દિને કુમકુમ મંદિરના સંતની યુવાનોને અપીલ* *૧ર જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદજીની ૧૬૦મી જયંતી* – *આજે દેશને જરૂર છે બળવાન અને પ્રાણવાન યુવાનોની.- સાધુ પ્રેમવત્સલદાસજી* તા. ૧ર જાન્યુઆરીના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર -કુમકુમ – મણિનગર ખાતે સવારે ૬ – ૦૦ થી ૮ – ૦૦ સુધી સ્વામિનારાયણ મંત્રની ધૂન, સંતો દ્વારા વચનામૃત ગ્રંથનું પઠન કરવામાં […]

Continue Reading

કલાસાથેનો કલાકારનો સબંધ પરમાત્મા સુધી પહોંચવા માટેની પ્રાર્થના સમાન હોય છે.

બાળકલામાં પ્રાકૃતિક સહજતા https://youtu.be/SP7w_xlbpx4 ……………………………………. કલાસાથેનો કલાકારનો સબંધ પરમાત્મા સુધી પહોંચવા માટેની પ્રાર્થના સમાન હોય છે. માટેજ કલાસર્જન સાચા અર્થમાં કલાકારના પ્રતિબિંબ સમાન ગણાય છે. કલાસર્જન હજારો વર્ષ પૂર્વેથી થતું આવ્યું છે. જેમાં સતત વિવિધતા તેમજ પરિવર્તન જોવા મળે છે. જે પૂર્વ જન્મોના ઘૂંટાતા સંસ્કારના પરિણામ સ્વરૂપ છે. જે બાળપણથીજ પ્રકાશિત થવા લાગે છે. માટેજ […]

Continue Reading

કિંજલ આર્ટ ગેલેરી અને સીકેવી આર્ટ ઇન્ટિરિયર સ્ટુડિયો દ્વારા પરમ પૂજ્ય માલદે બાપુની 57 મી પુણ્યતિથિ નિમિત્તે ઓનલાઇન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું…

કિંજલ આર્ટ ગેલેરી અને સીકેવી આર્ટ ઇન્ટિરિયર સ્ટુડિયો દ્વારા પરમ પૂજ્ય માલદે બાપુની 57 મી પુણ્યતિથિ નિમિત્તે ઓનલાઇન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું… મહેર જવામર્દો શિક્ષક મહેર ના ઇતિહાસનું લેખન અને પ્રકાશન કરનાર જ્ઞાતિ શિરોમણી માલદેવ રાણા એક ઉત્તમ શિક્ષક અને સમાજ સેવાની સાથે મોટા ગજાના ચિત્રકાર પણ હતા સમજો કે ચિત્રકલા તેમની પેન્સિલને […]

Continue Reading

ગુજરાત સ્ટેટ લેવલ કરાટે ચેમ્પિયનશિપ 2022 માં શ્રીમતી કે એન પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલે 2 ગોલ્ડ 9 સિલ્વર 12 બ્રોન્ઝ મેડલ જીત્યા

ગુજરાત સ્ટેટ લેવલ કરાટે ચેમ્પિયનશિપ 2022 માં શ્રીમતી કે એન પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલે 2 ગોલ્ડ 9 સિલ્વર 12 બ્રોન્ઝ મેડલ જીત્યા તાજેતરમાં વાડોકાઈ કરાટે -ડો ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત સ્ટેટ વાડો કાઈ કરાટે ચેમ્પિયનશીપ 2022 નું આયોજન જગન્નાથ મંદીર અડાલજ ખાતે કરવામાં આવેલ. આ સ્પર્ધામાં સમગ્ર રાજ્ય માંથી માંથી 627 ચુનંદા ખેલાડીઓએ કુમિતે ઇવેન્ટમાં […]

Continue Reading

નરોડા શેલ્બી પર મૃતકના પરિવારજનો એ પૈસા પડાવવાનો લગાવ્યો આરોપ

નરોડા શેલ્બી પર મૃતકના પરિવારજનો એ પૈસા પડાવવાનો લગાવ્યો આરોપ દર્દીને દાખલ કરતા સમયે સરકારી યોજનાનો લાભ મળશે કહી દાખલ કરાવ્યા દર્દી મૃત થતા મૃતદેહ આપવામાં હોસ્પિટલનો નનૈયો પહેલા પૈસા ભરશે તોજ મૃતદેહ આપવામાં આવશે – હોસ્પિટલ સત્તાધીશો હોસ્પિટલમાં પરિવારજનો એ પોલીસને બોલાવી

Continue Reading