Highlighted News

View All

News

ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મ પત્ની નર્મદાબેનનું નિધન.

ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મ પત્ની નર્મદાબેનનું નિધન. ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતેના નિવાસસ્થાને લીધા…

Read More

જાસુસ જ્યોતિ ખૂબ જ હોશિયાર છે. ફક્ત એક જ સવાલનો જવાબ આપ્યો

*જાસુસ જ્યોતિ ખૂબ જ હોશિયાર છે: તે ન તો ખાતી કે ન તો સૂતી, પ્રશ્નો…

Read More

મહત્વપૂર્ણ સૂચના : ખૂબ જ મોટા સમાચાર!

મહત્વપૂર્ણ સૂચના : ખૂબ જ મોટા સમાચાર! પાકિસ્તાન આખા ભારત પર સાયબર હુમલાની તૈયારી કરી…

Read More

ગુજરાતના 3 સરહદી જિલ્લાઓને અપાયુ એલર્ટ

🚨🚨🚨🚨🚨 ગાંધીનગરમાં મળશે સ્ટેટ ઈમરજન્સી સેન્ટરની બેઠક અધિકારીઓ SEOC પહોંચવા રવાના થયા ગુજરાતના 3 સરહદી…

Read More

26/11ના માસ્ટર માઈન્ડ તહવ્વુર હુસૈન રાણાનું અમેરિકાથી ભારતમાં પ્રત્યાર્પણ…કોંગ બ્રિગેડમાં મચ્યો હાહાકાર….!@રમેશ ગોસ્વામી ‘સારથિ’

ફાઈનલી મુંબઇ આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ રાણા છેવટે ભારતમાં લાવવામાં આવ્યો. 166 જેટલા નિર્દોષ લોકોની…

Read More

પુનિતજી જલુલ્લાની પુસ્તક “ખોજ – ધ જર્ની ઇન્સાઇડ આઉટ” નું વિમોચન: અમદાવાદે અનુભવ્યું એક આધ્યાત્મિક સંધ્યાકાળ

------------------ પુનિતજી જલુલ્લાની પુસ્તક “ખોજ – ધ જર્ની ઇન્સાઇડ આઉટ” નું વિમોચન: અમદાવાદે અનુભવ્યું એક આધ્યાત્મિક સંધ્યાકાળ અમદાવાદ, ૧૧મી જુલાઈ ૨૦૨૫ – અમદાવાદના પ્રહલાદનગર સ્થિત રિધમ – ધ મિનિટોરિયમ ૨…

Read More

*ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીના તોતિંગ ભાડા સામે કલાકાર સમુદાયનો આવાજ* – સ્વપ્નીલ આચાર્ય

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી માટે નક્કી કરાયેલ નવા ભાડા અને મેન્ટેનન્સ ફીની અમલવારી સામે આજે આખા શહેરના કલાકારોએ એકજવાબદાર અવાજે વિરોધ નોંધાવ્યો છે. આ વાતને…

Read More

નેપાળમાં આંતરરાષ્ટ્રીય કલા શિબિર અને કાર્યશાળા મા કચ્છ ના જાણીતા કલાકાર એ નામ રોશન કર્યું.

  નેપાળમાં આંતરરાષ્ટ્રીય કલા શિબિર અને કાર્યશાળા મા કચ્છ ના જાણીતા કલાકાર એ નામ રોશન કર્યું. નેપાળ - પોખરા શહેરે તાજેતરમાં એક આંતરરાષ્ટ્રીય કલા શિબિર અને કાર્યશાળાનું આયોજન ક ર્યું…

Read More

દિનદહાડે દુષ્કર્મ! બાળકી પર હેવાનિયતથી ધ્રૂજ્યું કચ્છ

પૂર્વ કચ્છમાંથી હેરાન કરતી ઘટના: પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો ની નોધાઈ ફરિયાદ દિનદહાડે દુષ્કર્મ! બાળકી પર હેવાનિયતથી ધ્રૂજ્યું કચ્છ હેવાને બચપણ લૂંછી લીધું: બાવળની ઝાડી પાછળ નરાધમનો કૃત્ય…

Read More

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, પીએમ મોદી વિશાખાપટ્ટનમમાં યોગ કાર્યક્રમનું નેતૃત્વ

આજે 11 મો વર્લ્ડ યોગા ડે. સ્વપ્નીલ આચાર્ય ( લેખક, આર્ટ ક્યુરેટર ,આંતરરાષ્ટ્રીય હેરિટેજ ફોટોગ્રાફર) સૌ કોઈ જાણે જ છે આજે વર્લ્ડ યોગા ડે છે . આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY)…

Read More

પુનિતજી જલુલ્લાની પુસ્તક “ખોજ – ધ જર્ની ઇન્સાઇડ આઉટ” નું વિમોચન: અમદાવાદે અનુભવ્યું એક આધ્યાત્મિક સંધ્યાકાળ

------------------ પુનિતજી જલુલ્લાની પુસ્તક “ખોજ – ધ જર્ની ઇન્સાઇડ આઉટ” નું વિમોચન: અમદાવાદે અનુભવ્યું એક આધ્યાત્મિક સંધ્યાકાળ અમદાવાદ, ૧૧મી જુલાઈ ૨૦૨૫ – અમદાવાદના પ્રહલાદનગર સ્થિત રિધમ – ધ મિનિટોરિયમ ૨…

Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…

Read More

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?……….

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…

Read More

28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદ 28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં…

Read More

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો

*કાનભા ગોહિલની સુરતથી ધરપકડ, પૈસા પડાવવાનો આરોપ* ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો યુવરાજસિંહનો સાળો કાનભા ગોહીલની સુરતથી ધરપકડ કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ…

Read More

સિઝન બહારના વરસાદથી વાતાવરણમાં પલટો

શામળાજી-મોડાસા-ભિલોડા પંથકમાં કમોસમી વરસાદ અરવલ્લી જિલ્લાના શામળાજી-મોડાસા- ભિલોડા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મેઘરજ તાલુકાના […]

સરકારનો સહાનુભૂતિપૂર્વક ન્યાયસંગત અભિગમ

*શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા* ******* *છોટાઉદેપુરની દિકરીને મળ્યો ન્યાય* વિદ્યાર્થીનીએ અન્ય બેઠક નંબર […]

*કુમકુમ “આનંદધામ” ખાતે શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧૯મી જયંતીની ઉજવણી કરવામાં આવી.*

*કુમકુમ “આનંદધામ” ખાતે શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧૯મી જયંતીની ઉજવણી કરવામાં આવી.* *હોંગકોંગમાં “કચ્છના સંત શ્રી […]

*ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાતમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર ૧૪ લોકો સામે FIR દાખલ*

*ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાતમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર ૧૪ લોકો સામે FIR દાખલ* […]

શક્તિ યજ્ઞ અને રાષ્ટ્ર રક્ષા પ્રાર્થના : રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા માટે સંકલ્પને સબળ બનાવતો કાર્યક્રમ :- રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

શક્તિ યજ્ઞ અને રાષ્ટ્ર રક્ષા પ્રાર્થના : રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા માટે સંકલ્પને સબળ બનાવતો […]