અણુવ્રત વિશ્વભારતી સોસાયટી દ્વારા યોજાયેલા 2025 લેખક સંમેલનમાં અમદાવાદના લેખક અને સંપાદક સ્વપ્નીલ આચાર્યનું સાલ અને પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું જેનું આયોજન ગાંધીનગરમાં આવેલ પ્રેક્ષા વિશ્વા ભારતી ખાતે આચાર્ય મહાશ્રમણના…
નર્મદા જિલ્લામાં પોલીસે એમ્બ્યુલન્સમાંથી 3 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો 108માં ચોરખાનું બનાવી અમદાવાદ લઈ જવાતો હતો દારૂ રાજસ્થાન રાજ્યના કરોલી ખાતેથી અમદાવાદ ખાતે વિદેશી દારૂ લઈ જવાતો હતો દિવાળીમાં…
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…
થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…