ગુજરાત પ્રવાસન નિગમના સચિવ ડૉ. રાજેન્દ્રકુમારની અધ્યક્ષતામાં એકતાનગર ખાતે બેઠક યોજાઈ રાજપીપલા, તા 17 એકતા નગર ખાતે આગામી તારીખ 30 અને 31 મી ઓક્ટોબર -2025ના રોજ સરદાર સાહેબની 150મી જન્મ…
અણુવ્રત વિશ્વભારતી સોસાયટી દ્વારા યોજાયેલા 2025 લેખક સંમેલનમાં અમદાવાદના લેખક અને સંપાદક સ્વપ્નીલ આચાર્યનું સાલ અને પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું જેનું આયોજન ગાંધીનગરમાં આવેલ પ્રેક્ષા વિશ્વા ભારતી ખાતે આચાર્ય મહાશ્રમણના…
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…
થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…