Highlighted News

View All

News

શ્રી પુષ્પ કુમાર નાયરે બીપીસીએલમાં નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો.

અમદાવાદ: ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને મહારત્ન જાહેર ક્ષેત્રના ઉપક્રમ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)માં…

Read More

કજોડુ રિવ્યૂ: નવીન વાર્તા રજૂ કરતી આ ગુજરાતી થ્રિલર સિરીઝ અલગ ઓળખ બનાવે છે.

કજોડુ ગુજરાતી ઓરિજિનલ કન્ટેન્ટ માટે એક તાજગીભર્યું અને નોંધપાત્ર પગલું સાબિત થાય છે. શેમારૂમી પર…

Read More

એચ.એ.કોલેજમાં “યુધ્ધ એટલેજ માનવતાની હાર” વિષય ઉપર વક્તવ્ય યોજાયુ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજની સ્થાપનાના ૭૦ વર્ષ પૂરા થઇ રહ્યાં છે. સમગ્ર વર્ષ દરમ્યાન…

Read More

એચ.એ.કોલેજમાં અધ્યાપકનો વય નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રો.પંકજ રાવલનો વય મર્યાદાના કારણે નિવૃત્તી સન્માન સમારોહ…

Read More

સ્મૃતિના વનમાં ખોવાયેલું અસ્તિત્વ – સંજના મકવાણા

યાદોને જો માત્ર “સ્મરણ” કહીએ તો એ એમ જ છે જેમ દરિયાને ફક્ત પાણી કહેવું.હકીકતમાં…

Read More

નર્મદાના ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ ક્રાંતિના મંડાણ

નર્મદાના ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ ક્રાંતિના મંડાણ નર્મદાના બોરીદ્રા ગામમાં સ્વ-વસતી ગણતરી માટે મુખ્ય શિક્ષકની પ્રેરણારૂપ લોકજાગૃતિ અંગેની અનોખી પહેલ નર્મદા જિલ્લાના બોરીદ્રા ગામે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકની અનોખી રાષ્ટ્રીય કામગીરી બોરીદ્રા…

Read More

નર્મદા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ભાજપાની હાર પછી પાટીદાર સમાજની અવગણના થતા પાટીદારોમાં રોષ

નર્મદા જિલ્લાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ભાજપાની હાર પછી પાટીદાર સમાજની અવગણીના થતા પાટીદારોમાં રોષ સોસીયલ મીડિયામાં રોષ વર્ષા નર્મદા જિલ્લામાં પટેલ સમાજની બીજા નંબરની વસ્તી છે પણ જિલ્લા પંચાયત…

Read More

આઝાદીના 78 વર્ષ બાદ પણ નર્મદાનું તુમડાવાડી ગામ વિકાસથી વંચિત

(દીપક જગતાપ, નર્મદા ) આઝાદીના 78 વર્ષ બાદ પણ નર્મદાનું તુમડાવાડી ગામ વિકાસથી વંચિત દોજખ જેવી જિંદગી જીવતા આદિવાસીઑ ગામના ખાડી કોતરમાંથી વાડકાથી બેડામાં પાણી ભારી માઈલો દૂર ચાલીને પાણી…

Read More

મતદાન દ્વારા બંગાળની મુક્તિ. : કાનન ત્રિવેદી

મતદાન દ્વારા બંગાળની મુક્તિ. : કાનન ત્રિવેદી પશ્ચિમ બંગાળ માત્ર કોઈ રાજ્ય નથી, હકીકતમાં તે ભારતના પૂર્વીય ભાગમાં એક ઘા છે...2,216 કિલોમીટર જે બંગાળની બાંગ્લાદેશ સાથેની સરહદ છે..જે વ્યવહારીક રીતે…

Read More

જાહેરમાં ગંદકી ફેલાવનાર ગણ્યાગાંઠ્યા દુકાનદારોને નગરપાલિકાએ નોટિસ ફટકારતા પ્રજામાં રોષ

રાજપીપળા જાહેરમાં ગંદકી ફેલાવનાર ગણ્યાગાંઠ્યા દુકાનદારોને નગરપાલિકાએ નોટિસ ફટકારતા પ્રજામાં રોષ નોટીસ ઉપર કોઈપણ દુકાનદાર નું નામ કે સત્તાધીશોના સહી સિક્કા વિનાની કોઈ નનામી નોટીસ લારી ગલ્લા ઉપર ચોંટાડી દીધી…

Read More

નર્મદાના ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ ક્રાંતિના મંડાણ

નર્મદાના ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ ક્રાંતિના મંડાણ નર્મદાના બોરીદ્રા ગામમાં સ્વ-વસતી ગણતરી માટે મુખ્ય શિક્ષકની પ્રેરણારૂપ લોકજાગૃતિ અંગેની અનોખી પહેલ નર્મદા જિલ્લાના બોરીદ્રા ગામે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકની અનોખી રાષ્ટ્રીય કામગીરી બોરીદ્રા…

Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…

Read More

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?……….

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…

Read More

28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદ 28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં…

Read More

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો

*કાનભા ગોહિલની સુરતથી ધરપકડ, પૈસા પડાવવાનો આરોપ* ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો યુવરાજસિંહનો સાળો કાનભા ગોહીલની સુરતથી ધરપકડ કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ…

Read More

નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામ પાસેનો ટકારાનો ધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યો.

નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામ પાસેનો ટકારાનો ધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યો. કુદરતી ધોધનો નજારો […]

કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાની દિશામાં પગલાં: પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીનું CO₂ સંશોધન જૂથ ઊર્જા-દક્ષ CO₂ વિભાજન તકનીકોમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી રહ્યું છે

*કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાની દિશામાં પગલાં: પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીનું CO₂ સંશોધન જૂથ ઊર્જા-દક્ષ CO₂ વિભાજન […]

પુનિતજી જલુલ્લાની પુસ્તક “ખોજ – ધ જર્ની ઇન્સાઇડ આઉટ” નું વિમોચન: અમદાવાદે અનુભવ્યું એક આધ્યાત્મિક સંધ્યાકાળ

—————— પુનિતજી જલુલ્લાની પુસ્તક “ખોજ – ધ જર્ની ઇન્સાઇડ આઉટ” નું વિમોચન: અમદાવાદે અનુભવ્યું એક […]

*ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીના તોતિંગ ભાડા સામે કલાકાર સમુદાયનો આવાજ* – સ્વપ્નીલ આચાર્ય

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી માટે નક્કી કરાયેલ નવા ભાડા અને […]

નેપાળમાં આંતરરાષ્ટ્રીય કલા શિબિર અને કાર્યશાળા મા કચ્છ ના જાણીતા કલાકાર એ નામ રોશન કર્યું.

  નેપાળમાં આંતરરાષ્ટ્રીય કલા શિબિર અને કાર્યશાળા મા કચ્છ ના જાણીતા કલાકાર એ નામ રોશન […]

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, પીએમ મોદી વિશાખાપટ્ટનમમાં યોગ કાર્યક્રમનું નેતૃત્વ

આજે 11 મો વર્લ્ડ યોગા ડે. સ્વપ્નીલ આચાર્ય ( લેખક, આર્ટ ક્યુરેટર ,આંતરરાષ્ટ્રીય હેરિટેજ ફોટોગ્રાફર) […]