મુંબઈ એમડી ડ્રગ્સ પ્રકરણના તાર નર્મદા સાથે કેવી રીતે જોડાયા? મુખ્ય આરોપી પપ્પુ ચૌધરી વરખડ ગામે સુધીર પટેલ ના મકાનમાં રહેતો હતો તે સુધીર પટેલ પકડાયો કેમ નથી પકડાયેલ કેમિકલના…
નર્મદાના ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ ક્રાંતિના મંડાણ નર્મદાના બોરીદ્રા ગામમાં સ્વ-વસતી ગણતરી માટે મુખ્ય શિક્ષકની પ્રેરણારૂપ લોકજાગૃતિ અંગેની અનોખી પહેલ નર્મદા જિલ્લાના બોરીદ્રા ગામે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકની અનોખી રાષ્ટ્રીય કામગીરી બોરીદ્રા…
નર્મદા જિલ્લાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ભાજપાની હાર પછી પાટીદાર સમાજની અવગણીના થતા પાટીદારોમાં રોષ સોસીયલ મીડિયામાં રોષ વર્ષા નર્મદા જિલ્લામાં પટેલ સમાજની બીજા નંબરની વસ્તી છે પણ જિલ્લા પંચાયત…
(દીપક જગતાપ, નર્મદા ) આઝાદીના 78 વર્ષ બાદ પણ નર્મદાનું તુમડાવાડી ગામ વિકાસથી વંચિત દોજખ જેવી જિંદગી જીવતા આદિવાસીઑ ગામના ખાડી કોતરમાંથી વાડકાથી બેડામાં પાણી ભારી માઈલો દૂર ચાલીને પાણી…
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…
થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…