Highlighted News

View All

News

શ્રી અયોધ્યાજી રામ મંદિર ચોરી વિવાદ. : કાનન ત્રિવેદી.

શ્રી ચંપત રાયની સૌથી મોટી "ભૂલ" કદાચ એ હતી કે તેમણે અયોધ્યાના સ્થાનિક લોકો પર…

Read More

નવ પરગણા બસો બ્યાસી ગુરુ બ્રાહ્મણ સમાજે સમાજના પરિવાર પર આવી પડેલ વિપત્તિના સમયમાં ખભે ખભો મિલાવી એકતાનું આકસ્મિક સહાય ભંડોળ એકત્રિત કર્યું. :કવિ/લેખક-જયેશ શ્રીમાળી પલિયડ*

*નવ પરગણા બસો બ્યાસી ગુરુ બ્રાહ્મણ સમાજે સમાજના પરિવાર પર આવી પડેલ વિપત્તિના સમયમાં ખભે…

Read More

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘનો માનવતાસભર અને પ્રજાકેન્દ્રિત અભિગમ

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘનો માનવતાસભર અને પ્રજાકેન્દ્રિત અભિગમ "નાગરિક પ્રથમ"ની ભાવના સાથે તિલકવાડા આરોગ્ય…

Read More

શ્રી પુષ્પ કુમાર નાયરે બીપીસીએલમાં નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો.

અમદાવાદ: ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને મહારત્ન જાહેર ક્ષેત્રના ઉપક્રમ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)માં…

Read More

કજોડુ રિવ્યૂ: નવીન વાર્તા રજૂ કરતી આ ગુજરાતી થ્રિલર સિરીઝ અલગ ઓળખ બનાવે છે.

કજોડુ ગુજરાતી ઓરિજિનલ કન્ટેન્ટ માટે એક તાજગીભર્યું અને નોંધપાત્ર પગલું સાબિત થાય છે. શેમારૂમી પર…

Read More

નર્મદા નદી કિનારે ભેખડ ઉપર થી પડી જતા યુવકનું થયું મોત

તિલકવાડાના વંઢ ગામના યુવક નર્મદા નદી કિનારે ભેખડ ઉપર થી પડી જતા થયું મોત રાજપીપલા, તા 30 તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો દ્વારા મોડી સાંજના સમયે તિલકવાડા તાલુકાના વંઢ ગામે થી…

Read More

સાગબારા ખેડૂતોનો ધરણા પ્રદર્શનનો 23 માંદિવસે ભાજપા,કોંગ્રેસ આપ ના નેતાઓ ધરણા સ્થળે એક મંચ પર દેખાયા

સાગબારા ખેડૂતોનો ધરણા પ્રદર્શનનો 23 માંદિવસે ભાજપા,કોંગ્રેસ આપ ના નેતાઓ ધરણા સ્થળે એક મંચ પર દેખાયા સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું ત્રણ મંત્રીઓ હવે સોમવારે સાગબારા ખોપી પધારશે. જેમાં…

Read More

વિકસિત ભારત 2047 તરફ ગુજરાતની મોટી છલાંગ! ગાંધીનગરમાં સેમિકન્ડક્ટર અને અદ્યતન ટેક્નોલોજી પર વૈશ્વિક મંથન!

SEQUENCE-2026માં સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ ટેક્નોલોજી, એનર્જી, ક્લાઇમેટ અને પર્યાવરણ પર વૈશ્વિક મંથન; 10થી વધુ દેશોના રાજદ્વારીઓ, ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિ; સંશોધન અને તાલીમને વેગ આપવા ચાર MoUની આપ-લે ગાંધીનગર,…

Read More

*લંડનના રીચમંડ ખાતે કુમકુમ મંદિર દ્વારા ભવ્ય સત્સંગ સભા યોજાઈ.*

*લંડનના રીચમંડ ખાતે કુમકુમ મંદિર દ્વારા ભવ્ય સત્સંગ સભા યોજાઈ.* **મુક્તજીવન સ્વામીબાપા અને સદ્ગુરુ આનંદપ્રિયદાસજી સ્વામીની પાવન સ્મૃતિમાં લંડનની ભૂમિ પર ગૂંજ્યા સત્સંગના સૂર..* *રીચમણમાં સ્થપાયેલ અસ્થિ વિસર્જન સ્થળ, સ્મૃતિ…

Read More

નાંદોદના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ ફરી આદિવાસીઓમાં સમર્થનમાં આવ્યા

સાગબારાના જંગલ જમીન ધરણાના 15માં દિવસે નાંદોદના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ ફરી આદિવાસીઓમાં સમર્થનમાં આવ્યા લીલા વસાવાની તબિયત બગડતા તપાસ ની સૂચના આપી આરોગ્ય વિભાગ દ્વારા તમામ નું મેડિકલ ચેકપ કરવામાં…

Read More

નર્મદા નદી કિનારે ભેખડ ઉપર થી પડી જતા યુવકનું થયું મોત

તિલકવાડાના વંઢ ગામના યુવક નર્મદા નદી કિનારે ભેખડ ઉપર થી પડી જતા થયું મોત રાજપીપલા, તા 30 તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો દ્વારા મોડી સાંજના સમયે તિલકવાડા તાલુકાના વંઢ ગામે થી…

Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…

Read More

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?……….

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…

Read More

28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદ 28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં…

Read More

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો

*કાનભા ગોહિલની સુરતથી ધરપકડ, પૈસા પડાવવાનો આરોપ* ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો યુવરાજસિંહનો સાળો કાનભા ગોહીલની સુરતથી ધરપકડ કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ…

Read More

ભાગવત રામાયણ અને ગીતા એ ભારતના વૈચારિક રૂપ છે. ભાગવત સત્ય,રામાયણ પ્રેમ અને ગીતા કૃષ્ણની કરુણા છે.

  ચોથા દિવસની કથામાં બાપુએ કહ્યું કે વિષ્ણુપુરાણ આદિ પુરાણોમાં અત્ર-તત્ર દેશના નામનો ભારત સંજ્ઞાથી […]

ગુજરાતનાં બહુમુખી પ્રતિભાશાળી કુચીપુડી નૃત્યાંગના, નૃત્યગુરુ, નૃત્ય વિદ, *સ્મિતા* *શાસ્ત્રીને* સંગીત નાટક અકાદમી ન્યુ દિલ્હી દ્વારા અમૃત એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા

તાજેતરમાં તા.૧૬ સપ્ટેમ્બર – ૨૦૨૩ નાં દિલ્હી ખાતે વિજ્ઞાન ભવન ખાતે ૮૪ જેટલાં સંગીત, નૃત્ય, […]

*સુરત અને અમરેલીના બે બ્રેઇનડેડ વ્યક્તિ ચાર લોકોના જીવનમાં વિધ્નહર્તા બની ઉજાસ આપી ગયા*

*સુરત અને અમરેલીના બે બ્રેઇનડેડ વ્યક્તિ ચાર લોકોના જીવનમાં વિધ્નહર્તા બની ઉજાસ આપી ગયા* અમદાવાદ, […]

હિંમતનગરમાં 1000 સભાસદો સાથે ઉમા બેંકની બ્રાન્ચનું ઉદ્ઘાટન. *પાટીદાર યુવાનોના નવા સ્ટાર્ટઅપને ઉમા બેંક બળ આપશેઃ ડી.એન.ગોલ*

ગુજરાતના એક નાનકડા શહેર અમરેલી થી શરૂ થયેલી ઉમા ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી એટલે કે […]

એચ.એ.કોલેજમાં વિમેન એમ્પાવરમેન્ટ સંદર્ભે વર્કશોપ યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના વિમેન ડેવલોપમેન્ટ સેલના નેજા હેઠળ સ્ત્રી સશક્તીકરણ સંદર્ભે […]

*કવોરીઓ તથા માઈન્સમાં થતી બ્લાસ્ટીંગની કામગીરી તથા ડમ્પરોની અવર-જવર પણ નિયંત્રણ મુકતું પ્રસિધ્ધ કરાયું જાહેરનામું*

*કવોરીઓ તથા માઈન્સમાં થતી બ્લાસ્ટીંગની કામગીરી તથા ડમ્પરોની અવર-જવર પણ નિયંત્રણ મુકતું પ્રસિધ્ધ કરાયું જાહેરનામું* […]

મહારાષ્ટ્રીયન જગતાપ દંપતિએ પોતાના ઘરે ગીરની ગાયના છાણમાંથી બનાવેલા ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની વિધિવત સ્થાપના કરી

રાજપીપળા ખાતે મહારાષ્ટ્રીયન જગતાપ દંપતિએ પોતાના ઘરે ગીરની ગાયના છાણમાંથી બનાવેલા ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની […]

અમદાવાદના આંબલી વિસ્તારમાં આવેલા શ્રી શાંતિનાથ ભગવાન જૈન શ્વેતાંબર દેરાસરમા પર્યુષણ મહાપર્વ મા વિશેષ સુશોભન કરવામાં આવ્યું

અમદાવાદના આંબલી વિસ્તારમાં આવેલા શ્રી શાંતિનાથ ભગવાન જૈન શ્વેતાંબર દેરાસર મા પર્યુષણ મહાપર્વના પાંચમાં દિવસે […]