Highlighted News

View All

News

શ્રી અયોધ્યાજી રામ મંદિર ચોરી વિવાદ. : કાનન ત્રિવેદી.

શ્રી ચંપત રાયની સૌથી મોટી "ભૂલ" કદાચ એ હતી કે તેમણે અયોધ્યાના સ્થાનિક લોકો પર…

Read More

નવ પરગણા બસો બ્યાસી ગુરુ બ્રાહ્મણ સમાજે સમાજના પરિવાર પર આવી પડેલ વિપત્તિના સમયમાં ખભે ખભો મિલાવી એકતાનું આકસ્મિક સહાય ભંડોળ એકત્રિત કર્યું. :કવિ/લેખક-જયેશ શ્રીમાળી પલિયડ*

*નવ પરગણા બસો બ્યાસી ગુરુ બ્રાહ્મણ સમાજે સમાજના પરિવાર પર આવી પડેલ વિપત્તિના સમયમાં ખભે…

Read More

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘનો માનવતાસભર અને પ્રજાકેન્દ્રિત અભિગમ

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘનો માનવતાસભર અને પ્રજાકેન્દ્રિત અભિગમ "નાગરિક પ્રથમ"ની ભાવના સાથે તિલકવાડા આરોગ્ય…

Read More

શ્રી પુષ્પ કુમાર નાયરે બીપીસીએલમાં નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો.

અમદાવાદ: ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને મહારત્ન જાહેર ક્ષેત્રના ઉપક્રમ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)માં…

Read More

કજોડુ રિવ્યૂ: નવીન વાર્તા રજૂ કરતી આ ગુજરાતી થ્રિલર સિરીઝ અલગ ઓળખ બનાવે છે.

કજોડુ ગુજરાતી ઓરિજિનલ કન્ટેન્ટ માટે એક તાજગીભર્યું અને નોંધપાત્ર પગલું સાબિત થાય છે. શેમારૂમી પર…

Read More

‘૩૮મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટ’નું શાનદાર આયોજન

ગુજરાત ડાક પરિમંડળ અને વડોદરા ડાક પરિક્ષેત્રના આંગણે '૩૮મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટ'નું શાનદાર આયોજન આગામી 19 થી 24 ઓગસ્ટ 2026 દરમિયાન ગુજરાતના એકતા નગર ખાતે ૩૮મી અખિલ ભારતીય…

Read More

ડિમ્પલ વસાવા કિન્નર દ્વારા દેવમોગરા માઈ મંદિરે માતાજીની મૂર્તિ પર પૈસા ઉડાડ્યા જેનો વિડીયો સોશિયલ મીડિયામા વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો

ડિમ્પલ વસાવા નામની કિન્નર દ્વારા આદિવાસી કુળ દેવી દેવમોગરા માઈ મંદિરે માતાજીની મૂર્તિ પર પૈસા ઉડાડ્યા વિડીયો સોસીયલ મીડિયામા વાયરલ થયા બાદ આદિવાસી સમાજ માં રોષ જોવા મળ્યો પાછળથી ભૂલ…

Read More

*લંડનના કુમકુમ મંદિર ખાતે ૧૩મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી.*

*લંડનના કુમકુમ મંદિર ખાતે ૧૩મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી.* *મંદિરોથી સંસ્કાર - સંસ્કૃતિ - સત્સંગનું જતન થાય છે.- સાધુ પ્રેમવત્સલદાસજી.* સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર -…

Read More

આરોગ્ય દર્પણ દ્વારા ન્યૂ દિલ્હી ખાતે આણંદના ચિત્રકાર અશોક ખાંટને ‘ નેશનલ આઈકોન એવોર્ડ ૨૦૨૬ ‘ અર્પણ

  આરોગ્ય દર્પણ દ્વારા ન્યૂ દિલ્હી ખાતે આણંદના ચિત્રકાર અશોક ખાંટને ‘ નેશનલ આઈકોન એવોર્ડ ૨૦૨૬ ‘ અર્પણ આરોગ્ય દર્પણ દ્વારા નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે ભવ્ય "નેશનલ…

Read More

*તા. ૨ ઓગષ્ટે કુમકુમ લંડન મંદિરનો ૧૩મો પાટોત્સવ ઉજવાશે. સાધુ પ્રેમવત્સલદાસજી*

*કુમકુમ મંદિરના સંતો ૩૧ ઓગષ્ટથી લંડનમાં સત્સંગનો લાભ આપશે.* *તા. ૨ ઓગષ્ટે કુમકુમ લંડન મંદિરનો ૧૩મો પાટોત્સવ ઉજવાશે. સાધુ પ્રેમવત્સલદાસજી* સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ…

Read More

‘૩૮મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટ’નું શાનદાર આયોજન

ગુજરાત ડાક પરિમંડળ અને વડોદરા ડાક પરિક્ષેત્રના આંગણે '૩૮મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટ'નું શાનદાર આયોજન આગામી 19 થી 24 ઓગસ્ટ 2026 દરમિયાન ગુજરાતના એકતા નગર ખાતે ૩૮મી અખિલ ભારતીય…

Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…

Read More

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?……….

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…

Read More

28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદ 28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં…

Read More

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો

*કાનભા ગોહિલની સુરતથી ધરપકડ, પૈસા પડાવવાનો આરોપ* ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો યુવરાજસિંહનો સાળો કાનભા ગોહીલની સુરતથી ધરપકડ કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ…

Read More

*કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની ૨૦૬મી જયંતીની ઉજવણી કરવામાં આવી.*

*કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની ૨૦૬મી જયંતીની ઉજવણી કરવામાં આવી.* *વચનામૃતમ્ એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાનના […]

શ્રી સાલાસાર હનુમાન સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા નવ વર્ષથી બ્રાહ્મણ સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન.

શ્રી સાલાસાર હનુમાન સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા નવ વર્ષથી બ્રાહ્મણ સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય […]

તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ લીધો કડક નિર્ણય; હોસ્ટેલ ડીનની ફરિયાદના આધારે CCTV ફૂટેજ તપાસીને તાત્કાલિક પગલાં

*ગાંધીનગરની મેડિકલ કોલેજમાં થયેલી રેગિંગની ઘટના અંગે સરકારની કડક કાર્યવાહી ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓ ને […]

ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા SIR અંતર્ગત ગુજરાતની કામરેજ વિધાનસભાની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી છે.

ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા SIR (Special Intensive Revision – વિશેષ સુધારણા અભિયાન) અંતર્ગત ગુજરાતની […]

350 વર્ષ જૂની લોકગાથા જીવંત! નવાપુરા બહુચરાજી મંદિરમાં રસ-રોટલીની ‘દિવ્ય નાત’ની યાદમાં ભવ્ય અન્નકૂટ

નવાપુરા, બહુચરાજી — આજે પણ પરંપરા અને ભક્તિનું અવિનાશી પ્રતીક બની રહેલી એક અનોખી લોકદંતકથાની […]

હાથીસિંગ આર્ટ્સ સેન્ટર ખાતે ગુજરાતના 32 કલાકારોની આબેહૂબ અને અદ્ભુત કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી.

આ નવમું વાર્ષિક ચિત્ર પ્રદર્શન આર્ટ કનેક્ટ ગ્રુપ દ્વારા 18 થી 23 નવેમ્બર, 2025 દરમિયાન […]

Happy Birthday મા જન્મ દિવસની શુભકામના મંજુશ્રી. : કવિ- જયેશ શ્રીમાળી પલિયડ. વડોદરા.

Happy Birthday મા જન્મ દિવસની શુભકામના મંજુશ્રી Happy Birthday માં…મંજુશ્રી તારા જન્મ દિવસે તારી જન્મ […]

Happy Birthday મા જન્મ દિવસની શુભકામના મંજુશ્રી. : કવિ- જયેશ શ્રીમાળી પલિયડ. વડોદરા.

Happy Birthday મા જન્મ દિવસની શુભકામના મંજુશ્રી Happy Birthday માં…મંજુશ્રી તારા જન્મ દિવસે તારી જન્મ […]

વલ્લભ ભટ્ટની લાજ રાખનાર માતાજી: 22 નવેમ્બરે નવાપુરા મંદિરમાં રસ-રોટલીની દિવ્ય નાત, જાણો લોકવાયકા!

નવાપુરાનાં બહુચર માતાના મંદિરમાં 22મીએ રસ-રોટલીની નાત જમાડાશે વર્ષમાં માત્ર એક જ વાર માગશર સુદ […]