Highlighted News

View All

News

એચ.એ.કોલેજમાં “યુધ્ધ એટલેજ માનવતાની હાર” વિષય ઉપર વક્તવ્ય યોજાયુ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજની સ્થાપનાના ૭૦ વર્ષ પૂરા થઇ રહ્યાં છે. સમગ્ર વર્ષ દરમ્યાન…

Read More

એચ.એ.કોલેજમાં અધ્યાપકનો વય નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રો.પંકજ રાવલનો વય મર્યાદાના કારણે નિવૃત્તી સન્માન સમારોહ…

Read More

સ્મૃતિના વનમાં ખોવાયેલું અસ્તિત્વ – સંજના મકવાણા

યાદોને જો માત્ર “સ્મરણ” કહીએ તો એ એમ જ છે જેમ દરિયાને ફક્ત પાણી કહેવું.હકીકતમાં…

Read More

ડાયરો પ્રસ્તુત કર્તા : ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

હૈદરાબાદમાં કાચીગુડામાં સ્થિત મેડમ અનજૈયા સભાગૃહ માં આગાખાન સોશિયલ વેલ્ફેર બોર્ડ હૈદરાબાદ ગોલ્ડન કોર્નર દ્વારા…

Read More

ભારતીય વિદ્યા ભવન માં ભાવના મયૂર પુરોહિત ને સમ્માનિત કરવામાં આવ્યાં.

વિભિન્ન ક્ષેત્રે પોતપોતાનું યોગદાન પ્રદાન કરનારાંઓ ને ચયનિત કરી ને એવોર્ડો આપવામાં આવ્યાં હતાં. મરાઠી…

Read More

વિજ્ઞાન પ્રવાહમાં ટ્યુશન વગર જિલ્લામાં પ્રથમ આવનાર જિલ્લાની પ્રથમ વિદ્યાર્થીની વાળન્દ નિધિએ નર્મદાનું ગૌરવ વધાર્યું

નર્મદા જિલ્લા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર જેમાં ધોરણ 12વિજ્ઞાન પ્રવાહનું પરિણામ નર્મદા જિલ્લાનું ઊંચું કહી શકાય એવું 84.95 ટકા આવ્યું ધોરણ 12સામાન્ય પ્રવાહમાં નર્મદા જિલ્લાનું…

Read More

શહેરી વિસ્તારમાં જન આરોગ્ય સમિતિની રચના કરવા તેમજ રોગી કલ્યાણ સમિતિને જન આરોગ્ય સમિતિમાં રી-સ્ટ્રકચર કરવાની જાહેરાત કરતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

_~*આયુષ્યમાન ભારત -આયુષ્માન આરોગ્ય મંદિર અંતર્ગત*_ ------------------- * શહેરી વિસ્તારમાં જન આરોગ્ય સમિતિની રચના કરવા તેમજ રોગી કલ્યાણ સમિતિને જન આરોગ્ય સમિતિમાં રી-સ્ટ્રકચર કરવાની જાહેરાત કરતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ…

Read More

નાણાં પંચના ચેરમેન યમલભાઇ વ્યાસની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

નાણાં પંચના ચેરમેન યમલભાઇ વ્યાસની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ગુજરાત અને ભારતનું ભવિષ્ય શ્રેષ્ઠ હાથમાં છે,તેની આજે વધુ એક વખત પ્રતિતિ થઇ : યમલભાઇ વ્યાસ રાજપીપલા, તાં 2 ગુજરાત રાજ્યના…

Read More

જિલ્લાના 50થી વધુ ગામોના 500થી વધુ ખેડૂતોને જોડતું સફળ સ્ટાર્ટઅપ

નર્મદા : નર્મદાના કેળા ઓમાન, સાઉદી અરેબિયા, યુએઈ, ઇરાક, ઉઝબેકિસ્તાન, તુર્કી, સિરિયા, જોર્ડન, કતાર અને કુવૈત જેવા વિદેશમાં પહોંચ્યા નર્મદા જિલ્લાના થરી ગામથી વૈશ્વિક બજાર સુધીનું સ્ટાર્ટઅપ “રેવા ફ્રેશ ફ્રુટ…

Read More

રાજપીપલા ખાતે ઉદ્યોગ સાહસિક જાગૃતિ અને માર્કેટ એક્સેસ” વિષયક સેમિનારનું આયોજન

રાજપીપલા ખાતે ઉદ્યોગ સાહસિક જાગૃતિ અને માર્કેટ એક્સેસ” વિષયક સેમિનારનું આયોજન દલિત ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (DICCI) ગુજરાત ચેપ્ટર દ્વારા નેશનલ એસસી/એસટી હબ, સુરત બ્રાંચ (ભારત સરકાર)ના સહયોગથી સેમિનાર યોજાયો…

Read More

વિજ્ઞાન પ્રવાહમાં ટ્યુશન વગર જિલ્લામાં પ્રથમ આવનાર જિલ્લાની પ્રથમ વિદ્યાર્થીની વાળન્દ નિધિએ નર્મદાનું ગૌરવ વધાર્યું

નર્મદા જિલ્લા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર જેમાં ધોરણ 12વિજ્ઞાન પ્રવાહનું પરિણામ નર્મદા જિલ્લાનું ઊંચું કહી શકાય એવું 84.95 ટકા આવ્યું ધોરણ 12સામાન્ય પ્રવાહમાં નર્મદા જિલ્લાનું…

Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…

Read More

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?……….

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…

Read More

28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદ 28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં…

Read More

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો

*કાનભા ગોહિલની સુરતથી ધરપકડ, પૈસા પડાવવાનો આરોપ* ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો યુવરાજસિંહનો સાળો કાનભા ગોહીલની સુરતથી ધરપકડ કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ…

Read More

JioCinema 11મી જૂને મલ્હાર ઠાકર અભિનીત ગુજરાતી માસ્ટરપીસ ‘ગુલામ ચોર’નું મફતમાં પ્રીમિયર કરશે.

8મી જૂન 2023: JioCinema 11મી જૂને અત્યંત અપેક્ષિત ફિલ્મ ગુલામ ચોરના ડિજિટલ પ્રીમિયર સાથે પ્રેક્ષકોને […]

અનએકેડેમી ઉજવણી કરે છે યુપીએસસી સીએસઈ ૨૦૨૨ રેન્ક ધારકોની ઉત્કૃષ્ટ સફળતાની

  – ૩૩૩ અનએકેડેમી શિક્ષણાર્થીઓએ યુપીએસસી સીએસઈ ૨૦૨૨માં પ્રવેશ મેળવ્યો –યુપીએસસી સીએસઈ ૨૦૨૨ માં દરેક ૩ માંથી ૧ પસંદગી યુનાએકેડમીમાંથી છે** – ટોપ ૧૦ માં ૩ શિક્ષણાર્થીઓ  અને ટોપ ૧૦૦ માં ૪૧ શિક્ષણાર્થીઓ ભારત, ૨૩ મે, ૨૦૨૩ અનએકેડેમી, ભારતનું સૌથી મોટું લર્નિંગ પ્લેટફોર્મ*, યુપીએસસી સીએસઈ (સિવિલ સર્વિસ એક્ઝામિનેશન) ૨૦૨૨ માં તેના શિક્ષણાર્થીઓની અસાધારણ સિદ્ધિઓની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. અનએકેડેમીના ટોચના રેન્કર્સમાં સ્મૃતિ મિશ્રા (એઆઈઆર ૪), કનિકા ગોયલ (એઆઈઆર ૯), રાહુલ શ્રીવાસ્તવ (એઆઈઆર ૧૦), અભિનવ સિવાચ (એઆઈઆર ૧૨) અને વિદુષી સિંહ (એઆઈઆર ૧૩)નો સમાવેશ થાય છે. ૩૦૦+ અનએકેડેમી શિક્ષણાર્થીઓએ   તેમના સમર્પણ, દ્રઢતા અને  અને અનએકેડેમીના વ્યાપક શિક્ષણ પ્લેટફોર્મની અસરકારકતા દર્શાવતા ટોચના રેન્ક મેળવ્યા છે. અનએકેડમી  શિક્ષણાર્થીઓમાં, ૨૦૬ રેન્ક ધારકો ઓનલાઈન પ્રોગ્રામમાંથી હતા, જેઓ ભારતના ટોચના શિક્ષકો દ્વારા પ્રદાન કરવામાં આવેલા વિશિષ્ટ માર્ગદર્શનનો લાભ લેતા હતા. વધુમાં, ૧૨૭ રેન્ક ધારકો અનએકેડમીના લાસ્ટ માઈલ પ્રોગ્રામનો ભાગ હતા, જે  યુપીએસસી સી એસ ઈ પરીક્ષાના અંતિમ તબક્કામાં  શિક્ષણાર્થીઓને મદદ કરવા માટે રચાયેલ ઇન્ટરવ્યુ માર્ગદર્શન કાર્યક્રમ છે.  નિવૃત્ત અમલદારો, ભૂતપૂર્વ યુપીએસસી સભ્યો અને ટોચના શિક્ષકો દ્વારા આયોજિત, લાસ્ટ માઇલ પ્રોગ્રામના સખત મોક ઇન્ટરવ્યુ સત્રો,આ  શિક્ષણાર્થીઓેની સફળતાને આકાર આપવામાં નિમિત્ત સાબિત થયા છે. યુપીએસસી સીએસઈની તૈયારી માટે યુનાએકેડમી અગ્રણી ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે,જે શીખવાના સંસાધનોનો વ્યાપક સ્યુટ ઓફર કરે છે. જેમાં જનરલ સ્ટડીઝ અને વૈકલ્પિક બંને વિષયો, ઇન્ટરેક્ટિવ લાઇવ સત્રો, વ્યક્તિગત માર્ગદર્શન, સમર્પિત શંકા–નિવારણ સત્રો, વ્યાપક પરીક્ષણ શ્રેણી, અને નિબંધો અને જવાબ લેખનના નિષ્ણાત મૂલ્યાંકનનો સમાવેશ થાય છે

શ્રોતાનાં ચાર લક્ષણો છે: સુમતિ, સુશીલ, કથારસિક,હરિદાસ. શ્રોતાનું મુખ્ય લક્ષણ છે એ શ્રોતા જ હોવો જોઇએ. હું અને તમે અલગ નથી આપણે અવિભાજ્ય છીએ:મોરારિબાપુ.

  એક પરમહંસ સમગ્ર અસ્તિત્વને સાંભળે છે,સમગ્ર અસ્તિત્વ પરમહંસને સાંભળે છે. બેલુર મઠથી પ્રવાહિત રામકથાના […]