Highlighted News

View All

News

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘનો માનવતાસભર અને પ્રજાકેન્દ્રિત અભિગમ

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘનો માનવતાસભર અને પ્રજાકેન્દ્રિત અભિગમ "નાગરિક પ્રથમ"ની ભાવના સાથે તિલકવાડા આરોગ્ય…

Read More

શ્રી પુષ્પ કુમાર નાયરે બીપીસીએલમાં નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો.

અમદાવાદ: ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને મહારત્ન જાહેર ક્ષેત્રના ઉપક્રમ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)માં…

Read More

કજોડુ રિવ્યૂ: નવીન વાર્તા રજૂ કરતી આ ગુજરાતી થ્રિલર સિરીઝ અલગ ઓળખ બનાવે છે.

કજોડુ ગુજરાતી ઓરિજિનલ કન્ટેન્ટ માટે એક તાજગીભર્યું અને નોંધપાત્ર પગલું સાબિત થાય છે. શેમારૂમી પર…

Read More

એચ.એ.કોલેજમાં “યુધ્ધ એટલેજ માનવતાની હાર” વિષય ઉપર વક્તવ્ય યોજાયુ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજની સ્થાપનાના ૭૦ વર્ષ પૂરા થઇ રહ્યાં છે. સમગ્ર વર્ષ દરમ્યાન…

Read More

એચ.એ.કોલેજમાં અધ્યાપકનો વય નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રો.પંકજ રાવલનો વય મર્યાદાના કારણે નિવૃત્તી સન્માન સમારોહ…

Read More

*સફળ થવા માટે મહેનત, સંસ્કાર અને સંકલ્પ જોઈએ.- સાધુ પ્રેમવત્સલદાસજી*

*કુમકુમ મંદિર ખાતે સત્સંગ સભા યોજાઈ.* *સફળ થવા માટે મહેનત, સંસ્કાર અને સંકલ્પ જોઈએ.- સાધુ પ્રેમવત્સલદાસજી* સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર…

Read More

સુરતમાં જનસેલાબ ઉમટ્યો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યશસ્વી કાર્યકાળની ઉજવણીમાં સુરતીઓએ કરી દીપમાળા અને મહાઆરતી

*‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’:સુરત* ------- *આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં કિરણ ચોક સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય ‘મહા આરતી’ યોજાઈ* -------- *‘સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ’ના સંકલ્પ સાથે સ્થાનિક નાગરિકો,…

Read More

અમદાવાદમાં યોજાશે અનોખું ચેરિટી આર્ટ પ્રદર્શન

*ચેરિટી આર્ટ પ્રદર્શન: “ચાલો કોઈના સ્મિતનું કારણ બનીએ… 3.0”* *અમદાવાદ:* *સર્કલ ઓફ આર્ટ ફાઉન્ડેશન* *“ચાલો કોઈના સ્મિતનું કારણ બનીએ… 3.0”* શીર્ષક સાથે એક અનોખું ચેરિટી આર્ટ પ્રદર્શન રજૂ કરે છે.…

Read More

વડોદરાના ચાર યુવાનો સાથેની કાર કરજણ કેનાલમાં ખાબકી

નર્મદાના કરજણ ડેમ પાસે આવેલા નહાવા આવેલા વડોદરાના ચાર યુવાનો સાથેની કાર કરજણ કેનાલમાં ખાબકી સ્થાનિક યુવાનોએ દોરડાથી કાર ખેંચી યુવાનોને બચાવ્યા પ્રતિબંધ છતાં યુવાનો ન્હાવા પડ્યા રાજપીપળા, તા 10…

Read More

CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય 11 જૂન 2026થી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે 15 હજાર ક્યુસેક પાણી છોડવામા આવ્યું ખેડૂતોમાં રાહતની લાગણી રાજપીપળા, તા 11…

Read More

*સફળ થવા માટે મહેનત, સંસ્કાર અને સંકલ્પ જોઈએ.- સાધુ પ્રેમવત્સલદાસજી*

*કુમકુમ મંદિર ખાતે સત્સંગ સભા યોજાઈ.* *સફળ થવા માટે મહેનત, સંસ્કાર અને સંકલ્પ જોઈએ.- સાધુ પ્રેમવત્સલદાસજી* સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર…

Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…

Read More

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?……….

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…

Read More

28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદ 28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં…

Read More

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો

*કાનભા ગોહિલની સુરતથી ધરપકડ, પૈસા પડાવવાનો આરોપ* ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો યુવરાજસિંહનો સાળો કાનભા ગોહીલની સુરતથી ધરપકડ કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ…

Read More

ગિરનારનો ઇતિહાસ : પોલ જોસલીને પોતાના રીસર્ચવર્ક દરમિયાન ગીરના એક ચારણ માલધારી જીણા નાના ઠાકરીયાને પોતાની સાથે રાખેલા. – સંકલન : નીતિન ભટ્ટ.

જૂનાગઢ- 1965માં ગીર ક્ષેત્રને અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું અને એ સાથે 1970 આસપાસ શરુ થઇ […]

*રંગ દે બસંતી… *તિરંગાને બદલે ભગવો ધ્વજ પણ ઘોષિત કરી શકાયો હોત…! રાષ્ટ્રધ્વજમાં તિરંગાની એન્ટ્રી બહુ મોડી થઈ.એ પહેલા અલગ અલગ ચિન્હો વાળો અને ભગવો ધ્વજ પણ ચર્ચાયો હતો. પણ…!!( ભાગ -૧૬ ) – રમેશ ગોસ્વામી “સારથિ”

તિરંગા ની ડીઝાઈન છેલ્લે સુધી નક્કી નહોતી. ધર્મ ના આધારે ભાગલા નક્કી થઈ ગયા હતા. […]

અંબાલાલ પટેલની આગાહી, ગુજરાત પર વધુ એક સંકટ માટે તૈયાર રહો, રણ તરફથી આવશે આ આફત.

ગુજરાત પર ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાને કારણે ભારે તબાહી મચી છે. હવામાનની સચોટ આગાહી માટે પ્રખ્યાત […]

વિશેષ સામર્થ્યનો સદઉપયોગ કથાની ઉપલબ્ધિ છે. સાંભળવા યોગ્ય સાંભળવું એ શ્રવણવિદ્યા છે. ગોકર્ણ બનીને જે શ્રવણ કરશે એ જ બધાને સાંભળવા લાયક કથા કહી શકશે.

    દિવ્ય ભૂમિથી પ્રવાહિત કથાના આઠમા દિવસે બાપુએ કહ્યું કે ગીધ પક્ષી છે જેમાં […]

પ્રકૃતિ,અધ્યાતમ અને આસ્થાની સંગમભૂમિ દેવભૂમિ ઉતરાખંડનાં જિલાસૂ-કર્ણપ્રયાગ ખાતે ૯૧૯મી રામકથાની પૂર્ણાહૂતિ;૯૨૦મી કથાનો બોસ્ટન(યુ.એસ.એ.)થી ૮ જૂલાઇથી શુભારંભ થશે

      કથાશ્રવણ રુપી મંથનથી ૧૪ રત્નો પ્રાપ્ત થાય છે. ભગવાનના ચરણોમાં રસ જાગે […]