કેન્દ્રીય મંત્રી શ્રી નારાયણજી રાણે સાહેબ અમદાવાદ પશ્ચિમના મણીનગર વિધાનસભા ક્ષેત્રની મુલાકાતે પધાર્યા..

તા. ૨૮.૦૬.૨૦૨૩ના રોજ કેન્દ્રીય મંત્રી શ્રી નારાયણજી રાણે સાહેબ અમદાવાદ પશ્ચિમના મણીનગર વિધાનસભા ક્ષેત્રની મુલાકાતે પધાર્યા, તેઓનું શ્રી સમસ્ત બ્રહ્મસમાજ વિભાગ- ૯ અમદાવાદ શહેર, (ખોખરા-ભાઈપુરા- અમરાઈવાડી – હાટકેશ્વર) ના પ્રમુખ શ્રી ભરતભાઈ ત્રિવેદી તથા મહામંત્રી શ્રી જયંત રાવલે સ્વાગત ર્ક્યુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *