તા. ૨૮.૦૬.૨૦૨૩ના રોજ કેન્દ્રીય મંત્રી શ્રી નારાયણજી રાણે સાહેબ અમદાવાદ પશ્ચિમના મણીનગર વિધાનસભા ક્ષેત્રની મુલાકાતે પધાર્યા, તેઓનું શ્રી સમસ્ત બ્રહ્મસમાજ વિભાગ- ૯ અમદાવાદ શહેર, (ખોખરા-ભાઈપુરા- અમરાઈવાડી – હાટકેશ્વર) ના પ્રમુખ શ્રી ભરતભાઈ ત્રિવેદી તથા મહામંત્રી શ્રી જયંત રાવલે સ્વાગત ર્ક્યુ.
Related Posts
આજના મુખ્ય સમાચાર
- Tej Gujarati
- June 6, 2023
- 0
*आज का राशिफल*
- Tej Gujarati
- May 25, 2023
- 0