Highlighted News

View All

News

શ્રી અયોધ્યાજી રામ મંદિર ચોરી વિવાદ. : કાનન ત્રિવેદી.

શ્રી ચંપત રાયની સૌથી મોટી "ભૂલ" કદાચ એ હતી કે તેમણે અયોધ્યાના સ્થાનિક લોકો પર…

Read More

નવ પરગણા બસો બ્યાસી ગુરુ બ્રાહ્મણ સમાજે સમાજના પરિવાર પર આવી પડેલ વિપત્તિના સમયમાં ખભે ખભો મિલાવી એકતાનું આકસ્મિક સહાય ભંડોળ એકત્રિત કર્યું. :કવિ/લેખક-જયેશ શ્રીમાળી પલિયડ*

*નવ પરગણા બસો બ્યાસી ગુરુ બ્રાહ્મણ સમાજે સમાજના પરિવાર પર આવી પડેલ વિપત્તિના સમયમાં ખભે…

Read More

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘનો માનવતાસભર અને પ્રજાકેન્દ્રિત અભિગમ

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘનો માનવતાસભર અને પ્રજાકેન્દ્રિત અભિગમ "નાગરિક પ્રથમ"ની ભાવના સાથે તિલકવાડા આરોગ્ય…

Read More

શ્રી પુષ્પ કુમાર નાયરે બીપીસીએલમાં નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો.

અમદાવાદ: ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને મહારત્ન જાહેર ક્ષેત્રના ઉપક્રમ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)માં…

Read More

કજોડુ રિવ્યૂ: નવીન વાર્તા રજૂ કરતી આ ગુજરાતી થ્રિલર સિરીઝ અલગ ઓળખ બનાવે છે.

કજોડુ ગુજરાતી ઓરિજિનલ કન્ટેન્ટ માટે એક તાજગીભર્યું અને નોંધપાત્ર પગલું સાબિત થાય છે. શેમારૂમી પર…

Read More

*દેશ-કાળ બદલાશે પણ વ્રત-નિયમ નહીં.*

*દેશ-કાળ બદલાશે પણ વ્રત-નિયમ નહીં.* *મણિનગર કુમકુમ મંદિરના સંતો લંડન પ્રવાસ પૂર્વે ૧૫ દિવસ વહેલા ‘ધારણા-પારણા’નું કઠોર વ્રત શરૂ કરશે.* ​ *​૧૧ જુલાઈ જેઠ વદ એકાદશીએ ભગવાનને વિશિષ્ટ શણગાર અને…

Read More

ઓમકારેશ્વરમાં સ્થાપિત સ્ટેચ્યુ ઓફ વનનેસ સંપૂર્ણપણે છે સલામત અને મજબૂત

*ઓમકારેશ્વરમાં સ્થાપિત સ્ટેચ્યુ ઓફ વનનેસ સંપૂર્ણપણે છે સલામત અને મજબૂત* • આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ટેકનિકલ ધોરણો પર ખરી ઉતરી ૧૦૮ ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા • વિશ્વ વિખ્યાત જર્મન વિંડ ઇજનેરી…

Read More

શ્રી અયોધ્યાજી રામ મંદિર ચોરી વિવાદ. : કાનન ત્રિવેદી.

શ્રી ચંપત રાયની સૌથી મોટી "ભૂલ" કદાચ એ હતી કે તેમણે અયોધ્યાના સ્થાનિક લોકો પર વિશ્વાસ કર્યો હતો. તેમણે ન તો પોતાના સંબંધીઓને પ્રોત્સાહન આપ્યું કે ન તો પોતાની જાતિના…

Read More

નવ પરગણા બસો બ્યાસી ગુરુ બ્રાહ્મણ સમાજે સમાજના પરિવાર પર આવી પડેલ વિપત્તિના સમયમાં ખભે ખભો મિલાવી એકતાનું આકસ્મિક સહાય ભંડોળ એકત્રિત કર્યું. :કવિ/લેખક-જયેશ શ્રીમાળી પલિયડ*

*નવ પરગણા બસો બ્યાસી ગુરુ બ્રાહ્મણ સમાજે સમાજના પરિવાર પર આવી પડેલ વિપત્તિના સમયમાં ખભે ખભો મિલાવી એકતાનું આકસ્મિક સહાય ભંડોળ યોજના અંતર્ગત સમાજના લોકોએ દાતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડી…

Read More

*કુમકુમ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૧૯૬મા અંતર્ધાન દિનની ઉજવણી કરવામાં આવી.*

*કુમકુમ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૧૯૬મા અંતર્ધાન દિનની ઉજવણી કરવામાં આવી.* *આપણું જીવન વ્યસનમુક્ત, નીતિમય,સદાચારમય બનાવીએ તે જ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ*…

Read More

*દેશ-કાળ બદલાશે પણ વ્રત-નિયમ નહીં.*

*દેશ-કાળ બદલાશે પણ વ્રત-નિયમ નહીં.* *મણિનગર કુમકુમ મંદિરના સંતો લંડન પ્રવાસ પૂર્વે ૧૫ દિવસ વહેલા ‘ધારણા-પારણા’નું કઠોર વ્રત શરૂ કરશે.* ​ *​૧૧ જુલાઈ જેઠ વદ એકાદશીએ ભગવાનને વિશિષ્ટ શણગાર અને…

Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…

Read More

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?……….

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…

Read More

28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદ 28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં…

Read More

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો

*કાનભા ગોહિલની સુરતથી ધરપકડ, પૈસા પડાવવાનો આરોપ* ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો યુવરાજસિંહનો સાળો કાનભા ગોહીલની સુરતથી ધરપકડ કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ…

Read More

“ઈરાન યુદ્ધ પછી હવે મ્યાનમાર-ચીન છે” : કાનન ત્રિવેદી.

આ એક ભૂ-રાજકીય ચિંતાને પ્રતિબિંબિત કરે છે મ્યાનમારમાં અસ્થિરતા, ખાસ કરીને ચીન ને કારણે ભારતની […]

*આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી* એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

રાજ્યના આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ હવે વધુ સુદ્રઢ બનશે. ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી […]

મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સામૂહિક પ્રદર્શન, “મુખૌટે 44” ની જાહેરાત .

મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સામૂહિક પ્રદર્શન, “મુખૌટે 44” ની જાહેરાત કરતા ગૌરવ અનુભવાય […]

૧૪ માર્ચ, શનિવારે, સાંજે ૦૫-૩૦ કલાકે, ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

તા. ૧૪ માર્ચ, શનિવારે, સાંજે ૦૫-૩૦ કલાકે, ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ […]

શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામના રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના 200 વર્ષ નિમિત્તે આયોજિત કાર્યક્રમ ‘અવસર’નું સફળ સમાપન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ.

જેતલપુર, 11 માર્ચ, 2026: ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં […]

તમારો” વ્યવહાર” એ જ તમારી “બ્રાન્ડ”, દેખાવની દુનિયાથી પરે.લેખિકા -દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

“વ્યવહારની બ્રાન્ડ” દેખાવની બ્રાન્ડ કરતા શા માટે ચઢિયાતી છે? મોંઘા કપડાં, ચમકદાર એક્સેસરીઝ અને લક્ઝરી […]

અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધથી ભારતને શું ફાયદો થશે? કાનન ત્રિવેદી.

આપણે ટીવી અને સોશિયલ મીડિયા ઉપર આ યુદ્ધ અને તેને લગતી બધી માહિતીઓ જોઈએ છીએ, […]

12મીએ રાજપીપલા ખાતે વાર્તા લેખન અંગેનો એક દિવસીય રાજ્ય કક્ષાનો પરિસંવાદ અને વાર્તા લેખન શિબિર યોજાશે

12મીએ રાજપીપલા ખાતે વાર્તા લેખન અંગેનો એક દિવસીય રાજ્ય કક્ષાનો પરિસંવાદ અને વાર્તા લેખન શિબિર […]

હરસિદ્ધિ માતાજીને 141 વ્યંજનોનો અનોખો અન્નકૂટ ધરાવાયો

રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીને 141 વ્યંજનોનો અનોખા અન્નકૂટ ધરાવાયો શુદ્ધ કેળના પાણીથી અને ગીરના ગાયના […]

વિશ્વ ઉમિયાધામ ખાતે ભાગવત કથામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ભાવપૂર્ણ ઉપસ્થિતિ*

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સત્સંગ અને જનસેવા વચ્ચેના અતૂટ સંબંધ પર ભાર મૂક્યો* …….. *કેબિનેટ […]