Highlighted News

View All

News

એચ.એ.કોલેજમાં “યુધ્ધ એટલેજ માનવતાની હાર” વિષય ઉપર વક્તવ્ય યોજાયુ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજની સ્થાપનાના ૭૦ વર્ષ પૂરા થઇ રહ્યાં છે. સમગ્ર વર્ષ દરમ્યાન…

Read More

એચ.એ.કોલેજમાં અધ્યાપકનો વય નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રો.પંકજ રાવલનો વય મર્યાદાના કારણે નિવૃત્તી સન્માન સમારોહ…

Read More

સ્મૃતિના વનમાં ખોવાયેલું અસ્તિત્વ – સંજના મકવાણા

યાદોને જો માત્ર “સ્મરણ” કહીએ તો એ એમ જ છે જેમ દરિયાને ફક્ત પાણી કહેવું.હકીકતમાં…

Read More

ડાયરો પ્રસ્તુત કર્તા : ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

હૈદરાબાદમાં કાચીગુડામાં સ્થિત મેડમ અનજૈયા સભાગૃહ માં આગાખાન સોશિયલ વેલ્ફેર બોર્ડ હૈદરાબાદ ગોલ્ડન કોર્નર દ્વારા…

Read More

ભારતીય વિદ્યા ભવન માં ભાવના મયૂર પુરોહિત ને સમ્માનિત કરવામાં આવ્યાં.

વિભિન્ન ક્ષેત્રે પોતપોતાનું યોગદાન પ્રદાન કરનારાંઓ ને ચયનિત કરી ને એવોર્ડો આપવામાં આવ્યાં હતાં. મરાઠી…

Read More

લોકોના અપપ્રચારનો ભાજપ જવાબ ન આપી શકયું એટલે જ ભાજપા હાર્યું: સાંસદ

રાજપીપળા એપીએમસીની બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ની ગેરહાજરીમાં પ્રમુખ નીલ રાવને સાંસદ મનસુખ વસાવાએ રીતસરના ધોઈ નાખ્યા જિલ્લા પંચાયત માં ભાજપાની કરારી હાર માટે જિલ્લા પ્રમુખ અને મહામન્ત્રીઓને જવાબદાર ઠેરવ્યા…

Read More

ભરૂચ સાંસદ મનસુખ વસાવા હસ્તે કરજણ બ્રીજના પુનઃ બાંધકામ કામગીરીનું ખાતમુહૂર્ત

ભરૂચ સાંસદ મનસુખ વસાવા હસ્તે કરજણ બ્રીજના પુનઃ બાંધકામ કામગીરીનું ખાતમુહૂર્ત રૂ. ૨૪.૨૫ કરોડનાં ખર્ચે અંકલેશ્વર-રાજપીપલા માર્ગ પર કરજણ બ્રીજ બનશે વધુ સુવિધાસભર રાજપીપલા,તા 8 ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે…

Read More

પોસ્ટ ઓફિસમાં ટિકિટોનો દુકાળ

રાજપીપલા પોસ્ટ ઓફિસમાં ટિકિટોનો દુકાળ રૂ 5,10 ની ટિકિટો મળતી ન હોવાથી ગ્રાહકોની ટપાલ અટવાઈ વધારે પૈસા આપીને કુરિયરનો સહારો લેવા ગ્રાહકો મજબૂર રાજપીપલા, તા 8 નર્મદા જિલ્લાના વડા મથક…

Read More

ડેડીયાપાડા આપ ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો,

ડેડીયાપાડા આપ ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો, ૨૩ જૂને ધારાસભ્ય ચૈતર વસાવાને હાજર થવા આદેશ ગુજરાત પોલીસ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન મામલે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટની નોટિસ કોર્ટની નોટિસ એક…

Read More

વિજ્ઞાન પ્રવાહમાં ટ્યુશન વગર જિલ્લામાં પ્રથમ આવનાર જિલ્લાની પ્રથમ વિદ્યાર્થીની વાળન્દ નિધિએ નર્મદાનું ગૌરવ વધાર્યું

નર્મદા જિલ્લા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર જેમાં ધોરણ 12વિજ્ઞાન પ્રવાહનું પરિણામ નર્મદા જિલ્લાનું ઊંચું કહી શકાય એવું 84.95 ટકા આવ્યું ધોરણ 12સામાન્ય પ્રવાહમાં નર્મદા જિલ્લાનું…

Read More

લોકોના અપપ્રચારનો ભાજપ જવાબ ન આપી શકયું એટલે જ ભાજપા હાર્યું: સાંસદ

રાજપીપળા એપીએમસીની બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ની ગેરહાજરીમાં પ્રમુખ નીલ રાવને સાંસદ મનસુખ વસાવાએ રીતસરના ધોઈ નાખ્યા જિલ્લા પંચાયત માં ભાજપાની કરારી હાર માટે જિલ્લા પ્રમુખ અને મહામન્ત્રીઓને જવાબદાર ઠેરવ્યા…

Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…

Read More

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?……….

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…

Read More

28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદ 28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં…

Read More

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો

*કાનભા ગોહિલની સુરતથી ધરપકડ, પૈસા પડાવવાનો આરોપ* ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો યુવરાજસિંહનો સાળો કાનભા ગોહીલની સુરતથી ધરપકડ કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ…

Read More

કર્ણાવતી ક્લબ ખાતે નવરાત્રિ પૂર્વેની ઉજવણી “મસ્મરાઇઝિંગ ગંગા મહા આરતી” શ્રી ભરત બારિયા, શ્રી અક્ષય પટેલ અને નૃત્યવલી જૂથો દ્વારા, પાર્થ ઓઝાના સનસનાટીભર્યા અવાજ સાથે કરવામાં આવી

*અમદાવાદ કર્ણાવતી ક્લબની વુમન એમ્પાવરમેંટ કમીટી દ્વારા સૌથી પહેલા ભવ્ય ગરબાનું કરાયું આયોજન* અમદાવાદ: માં […]

રજનીગંધા દ્વારા અત્યાધુનિક એઆઈ પાવર્ડ કેમ્પેઈન #રજનીગંધા માસ્ટરસ્ટ્રોક થકી ક્રિકેટનો રોમાંચ નવી ઊંચાઈએ લઈ જાય છે

  ~ ભારતમાં ક્રિકેટના કળાત્મક જોશની ઉજવણી કરે છે ~ ~ ભારતભરમાં ક્રિકેટ પ્રેરિત કળાકૃતિઓ માટે એન્ટ્રીઓ આમંત્રિત કરે છે ~   રજનીગંધાએ તેના હાર્દમાં કળા અને ક્રિકેટને રાખીને સહભાગી કેમ્પેઈન #રજનીગંધા માસ્ટરસ્ટ્રોક રજૂ કરી છે. આ કેમ્પેઈન વિધિસર પોર્ટલ Masterstroke.rajnigandha.comપર ઉપલબ્ધ છે, જ્યારે વિવિધ ગ્રાહક સહભાગ માધ્યમોમાં પ્રમોટ કરાઈ રહી છે. માઈન્ડશેરે રજનીગંધા સાથે નિકટવર્તી ભાગીદારીમાં આ કેમ્પેઈન વિકસાવી છે. રજનીગંધા માસ્ટરસ્ટ્રોક કેમ્પેઈનથી પણ વિશેષ છે. તે એવી ચળવળ છે જે કળાનું લોકશાહીકરણ કરવા સાથે ક્રિકેટની ઉજવણી કરે છે. આ પહેલ ચાહકોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની શક્તિનો લાભ લઈને ભારતની ક્રિકેટ ટીમ માટે મજબૂત ટેકો વ્યક્ત કરે છે. કેમ્પેઈન રમત અને ક્રિયાત્મકતા માટે ટેકનોલોજી, સોશિયલ મિડિયા, પ્રેમને એકત્ર લાવીને ચાહકોને ક્રિકેટ માટે તેમની લગની વ્યક્ત કરવાની વિશેષ તક આપે છે. તે રોચક રજનીગંધા માસ્ટરસ્ટ્રોક પ્રોમો સાથે શરૂ થાય છે, જે જીતનની ઉજવણી કરવા અને ક્રિકેટના રોમાંચને વધારવા માટે સમર્પિત છે. ક્રિયાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપીને કેમ્પેઈન ક્રિકેટના જોશ સાથે રજનીગંધાનાં મૂલ્યોને જોડવાનું લક્ષ્ય ધરાવે છે. ચાહકોને જનરેટિવ એઆઈ ટેકનોલોજીનો અજોડ રીતે ઉપયોગ કરવા તેમનો ટેકો દર્શાવવા આમંત્રિત કરવામાં આવે છે. તેઓ ક્રિકેટ જ્વરમાં તેમનો અવાજ સંભળાવવા માટે #rajnigandhamasterstroke સાથે તેમના ક્રિયેશન્સ શેર કરી શકે છે. ઈચ્છુક નાગરિકો ક્યુઆર કોડ સ્કેન્સ અથવા ભાગ લેવા માટે સીધી લિંક્સ થકી કેમ્પેઈનના લેન્ડિંગ પેજ https://masterstroke.rajnigandha.com/ને પહોંચ મેળવી શકે છે. લેન્ડિંગ પેજ પર આવ્યા પછી તેમણે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવાનું આવશ્યક છે, જેમાં ઓટીપી વેરિફિકેશનનો સમાવેશ થાય છે. સહભાગીઓ સમકાલીન કળા અને ઓઈલ ઓન કેન્વાસ સહિત વિવિધ થીમમાંથી પસંદગી કરી શકે છે. રજનીગંધા માસ્ટરસ્ટ્રોક કેમ્પેઈનના લોન્ચ ખાતે માઉથ ફ્રેશનર ડિવિઝનના માર્કેટિંગના જનરલ મેનેજર સુશાંત કહે છે, “અમે રજનીગંધા બ્રાન્ડ હેઠળ અમારી નવા યુગની એઆઈ– પાવર્ડ કેમ્પેઈન #rajnigandhamasterstroke રજૂ કરવા ભારે રોમાંચિત છીએ. અમે ક્રિયાત્મકતા અને ટેકનોલોજીની શક્તિમાં માનીએ છીએ. આ કેમ્પેઈન ક્રિકેટના શોખીનોને તેઓ પ્રેમ કરે એ રમતની નજીક લાવે છે. અમારું લક્ષ્ય ચાહકોને બેસુમાર જોશ ક્રિયાત્મક રીતે વ્યક્ત કરવા મંચ પૂરું પાડે છે અને આધાર અને સમુદાયનું મજબૂત ભાન કરાવે છે.” માઈન્ડશેરના સાઉથ એશિયાના સીઈઓ અમીન લાખાણીએ જણાવ્યું હતું કે, “અમે ટેકનોલોજી, કળા અને ક્રિકેટને જોડીને #rajnigandhamasterstrokeકેમ્પેઈન પર રજનીગંધા સાથે ભાગીદારી કરવા માટે ભારે રોમાંચિત છીએ. આ પહેલ ક્રિયાત્મકતા વધારવા ટેકનોલોજીની શક્તિમાં અમારા વિશ્વાસનો […]