Highlighted News

View All

News

એચ.એ.કોલેજમાં અધ્યાપકનો વય નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રો.પંકજ રાવલનો વય મર્યાદાના કારણે નિવૃત્તી સન્માન સમારોહ…

Read More

સ્મૃતિના વનમાં ખોવાયેલું અસ્તિત્વ – સંજના મકવાણા

યાદોને જો માત્ર “સ્મરણ” કહીએ તો એ એમ જ છે જેમ દરિયાને ફક્ત પાણી કહેવું.હકીકતમાં…

Read More

ડાયરો પ્રસ્તુત કર્તા : ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

હૈદરાબાદમાં કાચીગુડામાં સ્થિત મેડમ અનજૈયા સભાગૃહ માં આગાખાન સોશિયલ વેલ્ફેર બોર્ડ હૈદરાબાદ ગોલ્ડન કોર્નર દ્વારા…

Read More

ભારતીય વિદ્યા ભવન માં ભાવના મયૂર પુરોહિત ને સમ્માનિત કરવામાં આવ્યાં.

વિભિન્ન ક્ષેત્રે પોતપોતાનું યોગદાન પ્રદાન કરનારાંઓ ને ચયનિત કરી ને એવોર્ડો આપવામાં આવ્યાં હતાં. મરાઠી…

Read More

પ્રતિક ગાંધીની પ્રથમ ગુજરાતી વેબ સિરીઝ ‘વીથલ ટીડિ’ હવે શેમારૂમી પર સ્ટ્રીમ થવા તૈયાર

કેટલીક વાર્તાઓ એવી હોય છે કે જે લોકોના દિલમાં એવી રીતે જોડાઈ જાય છે કે…

Read More

એચ.એ.કોલેજમાં અધ્યાપકનો વય નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રો.પંકજ રાવલનો વય મર્યાદાના કારણે નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો. કોલેજના અકાઉન્ટન્સી વિષયના પ્રા.રાવલ 30 વર્ષ સુધી વિદ્યાર્થીઓના લોકપ્રિય પ્રોફેસર તરીકે સેવાઓ આપી…

Read More

તંત્ર મતદારોને સ્લીપો વહેંચવાનું જ ભૂલી ગયા તંત્રની બેદરકારી સામે આવી

લ્યો કરો વાત " રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1ના બુથ 6ના મતદાન મથકના પ્રિસાઇડીંગ ઓફિસર ચાલુ મતદાને જાતે જ મતદારોને મતદાન કેવી રીતે કરવું તે સમજાવા બેસી જતા આશ્ચર્ય…

Read More

*રાજ્યમાં પ્રચંડ ગરમી – હીટવેવ સામે સાવચેતી રાખવા નાગરિકો માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ*

*રાજ્યમાં પ્રચંડ ગરમી - હીટવેવ સામે સાવચેતી રાખવા નાગરિકો માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ* ************** *માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા તમામ જિલ્લા- સામુહિક આરોગ્ય કેન્દ્રોને સૂચના અપાઈ* ********** હાલમાં…

Read More

સ્મૃતિના વનમાં ખોવાયેલું અસ્તિત્વ – સંજના મકવાણા

યાદોને જો માત્ર “સ્મરણ” કહીએ તો એ એમ જ છે જેમ દરિયાને ફક્ત પાણી કહેવું.હકીકતમાં યાદો એક વિશાળ વન જેવી છે.જ્યાં દરેક વૃક્ષ એક ક્ષણ છે,દરેક પાન એક ભાવના અને…

Read More

જે પાર્ટી દેશ અને સમાજની સેવા કરે તે જીતવી જોઈએ.

કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક અને લોખંડ શોધી પોતાનું જીવન ગુજારતા શ્રમજીવી વધુ માં વધુ મહત્તમ મતદાન કરવા લોકોને અપીલ કરે છે. જે પાર્ટી દેશ અને સમાજની સેવા કરે તે જીતવી જોઈએ.…

Read More

એચ.એ.કોલેજમાં અધ્યાપકનો વય નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રો.પંકજ રાવલનો વય મર્યાદાના કારણે નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો. કોલેજના અકાઉન્ટન્સી વિષયના પ્રા.રાવલ 30 વર્ષ સુધી વિદ્યાર્થીઓના લોકપ્રિય પ્રોફેસર તરીકે સેવાઓ આપી…

Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…

Read More

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?……….

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…

Read More

28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદ 28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં…

Read More

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો

*કાનભા ગોહિલની સુરતથી ધરપકડ, પૈસા પડાવવાનો આરોપ* ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો યુવરાજસિંહનો સાળો કાનભા ગોહીલની સુરતથી ધરપકડ કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ…

Read More

ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન

ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન થી સન્માનવામાં આવશે.

અર્જુન મોઢવાડિયાએ કહ્યું, નિરાશાજનક બજેટ, લોકોને રિઝવવા માટે મોટી જાહેરાતો કરીઃ ચૈતર વસાવા

ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2024, આજે રાજ્યના નાણામંત્રી કનું દેસાઈએ વિધાનસભામાં 3 લાખ 32 હજાર 465 કરોડનું […]

71 દીકરીઓ સ્ટેચ્યુ ઓફ યુનીટીની સફરે…- અંબુ પટેલની કલમે. આલેખન : અંબુ પટેલ (ખારાઘોડા)

સ્ટેચ્યુ ઓફ યુનિટીની એ રાતનો લેસર શો પૂરો થતાં પહેલાં છેલ્લા બે વાક્યમાં કહેવાયું કે […]

મન કી બાત માનનિય પ્રધાનમંત્રી શ્રી નરેંદ્ર મોદી દ્વારા કોબામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

મન કી બાત માનનિય પ્રધાનમંત્રી શ્રી નરેંદ્ર મોદી દ્વારા પ્રેરણા સ્ત્રોત્ર કોબા બુથ નં ૧૭૫ […]

ટુંક સમયમાં આવી રહ્યું છે પુસ્તક: *રંગ દે બસંતી.* ( The untold gandhi). ✒️લેખક:- *રમેશ ગોસ્વામી “સારથિ”*

નમસ્કાર મિત્રો, *ગાંધી પુણ્યતિથિ નિમિત્તે જત જણાવવાનું કે…!* આગામી દિવસોમાં મારું પુસ્તક 📚 *રંગ દે […]

દેશમાં 7 દિવસમાં CAA લાગુ થશે : કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરનો દાવો.

દેશભરમાં ફરી એકવાર નાગરિક સંસોધન અધિનિયમનો મુદ્દો ગરમ થયો  CAA અંગે કેન્દ્રીય મંત્રીના નિવેદન બાદ […]

પોઇચા નીલકંઠ ધામ મંદિરના ઘુમ્મટ પર વિશ્વની સૌથી લાંબી 1008 ફૂટની ફૂલ માળા અર્પિત કરી નવો વિશ્વ કીર્તિમાન સ્થાપીત કર્યો.

પોઇચા નીલકંઠ ધામ મંદિરના ઘુમ્મટ પર વિશ્વની સૌથી લાંબી 1008 ફૂટની ફૂલ માળા અર્પિત કરી […]