‘મારી વિચારધારાને કેવી રીતે દબાવશો’

‘મારી વિચારધારાને કેવી રીતે દબાવશો’

દિલ્હી વિધાનસભામાં ચર્ચા દરમિયાન કેજરીવાલે ભાજપને નિશાન બનાવ્યું હતું. તેમણે કહ્યું કે, 2 MLAએ મને કહ્યુ કે BJPએ અમારો સંપર્ક કર્યો છે. પરંતુ સબૂત કેવી રીતે આપવું. ક્યારેક સંબંધીઓના ઘરે તે ક્યારેક બગીચામાં સંપર્ક કરે છે. ભાજપ મારી ધરપકડ કરવા માંગે છે. કેજરીવાલની ધરપકડ કરશે પરંતુ તેની વિચારધારાને કેવી રીતે દબાવશો. સમગ્ર દેશ જોઇ રહ્યો છે. લોકો પૂછે છે કે PM કેજરીવાલને ખતમ કરવા માંગે છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *