PM મોદી સાંજે 7 વાગ્યે કરશે આ કામ

PM મોદી સાંજે 7 વાગ્યે કરશે આ કામ

લોકસભા ચૂંટણીની મત ગણતરી વચ્ચે PM નરેન્દ્ર મોદીને લઈ મોટા સમાચાર છે. તેઓ સાંજે 7 વાગ્યે બીજેપી હેડક્વાર્ટર પહોંચશે. મળતી માહિતી અનુસાર હેડક્વાર્ટરમાં PM મોદી કાર્યકર્તાઓને પણ સંબોધિત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *