*વંદે ભારત ટ્રેનમાં આગ લાગી*

*વંદે ભારત ટ્રેનમાં આગ લાગી*

ભોપાલથી નિઝામુદ્દીન જઈ રહી હતી, મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

ઘણા VIP મુસાફરી કરી રહ્યા હતા, આખી ટ્રેન ખાલી કરાવવામાં આવી

સવારે 7.10 વાગ્યે આગ લાગ્યા બાદ વંદે ભારત ટ્રેનને બીના પહેલા કુરવાઈ ખાતે રોકી દેવામાં આવી હતી.