બેસણું
સ્વ. વિક્રમસિંહજી ભૂપતસિંહજી ચૌહાણ તા. ૨૩/૭/૨૦૨૩, રવિવાર (ઉ.વર્ષ ૭૮) (ગામ : ગોકુલપુરા (ટુણાદર))
દિલગીરી સાથે જણાવાનુ છે કે અમારા પિતાશ્રી સ્વ. વિક્રમસિંહજી ભૂપતસિંહજી ચૌહાણ સ્વર્ગવાસ પામેલ છે. તેમનું સદ્દગતનું બેસણું તા. ૩૦/૭/૨૦૨૩, રવિવાર સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૪:૦૦ નીચેનાં સ્થળે રાખેલ છે.
ચંદન જેમ જીવન જીવી ખુદ ઘસાઈ સહુને સુખ આપી ગયા, અમ કાજે સૌરભ થઈ પ્રસરી ગયા. જીવન એવું જીવી ગયા કે કદી ભુલાય નહીં. પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે અંતઃકરણપૂર્વક પ્રાર્થના.
લિ.કિરીટસિંહ વિક્રમસિંહ ચૌહાણ મો. : ૯૮૨૪૩૫૨૯૩૧.
સ્થળ
ગામ ગોકુલપુરા(કુણાદર) તાલુકોઃ માલપુર જિલ્લો અરવલ્લી-383335 વાયા બાયડ ગાબટ રોડ