Highlighted News

View All

News

એચ.એ.કોલેજમાં “યુધ્ધ એટલેજ માનવતાની હાર” વિષય ઉપર વક્તવ્ય યોજાયુ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજની સ્થાપનાના ૭૦ વર્ષ પૂરા થઇ રહ્યાં છે. સમગ્ર વર્ષ દરમ્યાન…

Read More

એચ.એ.કોલેજમાં અધ્યાપકનો વય નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રો.પંકજ રાવલનો વય મર્યાદાના કારણે નિવૃત્તી સન્માન સમારોહ…

Read More

સ્મૃતિના વનમાં ખોવાયેલું અસ્તિત્વ – સંજના મકવાણા

યાદોને જો માત્ર “સ્મરણ” કહીએ તો એ એમ જ છે જેમ દરિયાને ફક્ત પાણી કહેવું.હકીકતમાં…

Read More

ડાયરો પ્રસ્તુત કર્તા : ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

હૈદરાબાદમાં કાચીગુડામાં સ્થિત મેડમ અનજૈયા સભાગૃહ માં આગાખાન સોશિયલ વેલ્ફેર બોર્ડ હૈદરાબાદ ગોલ્ડન કોર્નર દ્વારા…

Read More

ભારતીય વિદ્યા ભવન માં ભાવના મયૂર પુરોહિત ને સમ્માનિત કરવામાં આવ્યાં.

વિભિન્ન ક્ષેત્રે પોતપોતાનું યોગદાન પ્રદાન કરનારાંઓ ને ચયનિત કરી ને એવોર્ડો આપવામાં આવ્યાં હતાં. મરાઠી…

Read More

નાણાં પંચના ચેરમેન યમલભાઇ વ્યાસની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

નાણાં પંચના ચેરમેન યમલભાઇ વ્યાસની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ગુજરાત અને ભારતનું ભવિષ્ય શ્રેષ્ઠ હાથમાં છે,તેની આજે વધુ એક વખત પ્રતિતિ થઇ : યમલભાઇ વ્યાસ રાજપીપલા, તાં 2 ગુજરાત રાજ્યના…

Read More

જિલ્લાના 50થી વધુ ગામોના 500થી વધુ ખેડૂતોને જોડતું સફળ સ્ટાર્ટઅપ

નર્મદા : નર્મદાના કેળા ઓમાન, સાઉદી અરેબિયા, યુએઈ, ઇરાક, ઉઝબેકિસ્તાન, તુર્કી, સિરિયા, જોર્ડન, કતાર અને કુવૈત જેવા વિદેશમાં પહોંચ્યા નર્મદા જિલ્લાના થરી ગામથી વૈશ્વિક બજાર સુધીનું સ્ટાર્ટઅપ “રેવા ફ્રેશ ફ્રુટ…

Read More

રાજપીપલા ખાતે ઉદ્યોગ સાહસિક જાગૃતિ અને માર્કેટ એક્સેસ” વિષયક સેમિનારનું આયોજન

રાજપીપલા ખાતે ઉદ્યોગ સાહસિક જાગૃતિ અને માર્કેટ એક્સેસ” વિષયક સેમિનારનું આયોજન દલિત ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (DICCI) ગુજરાત ચેપ્ટર દ્વારા નેશનલ એસસી/એસટી હબ, સુરત બ્રાંચ (ભારત સરકાર)ના સહયોગથી સેમિનાર યોજાયો…

Read More

નર્મદાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસનો કરુણ રકાસ

નર્મદાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસનો કરુણ રકાસ કુલ 151 બેઠકોમાથી સમ ખાવા પૂરતી માત્ર 4 બેઠકો કોંગ્રેસને ફાળે?! વિરોધ પક્ષમાં પણ બેસવાને લાયક ના રહીં અત્યાર સુધીમાં કોંગ્રેસનું સૌથી ખરાબ…

Read More

ચૈતર વસાવાના લાફાકાંડનો વીડિયો વાયરલ થયા બાદ તેમની મુશ્કેલીઓ વધી

ચૈતર વસાવાના લાફાકાંડનો વીડિયો વાયરલ થયા બાદ તેમની મુશ્કેલીઓ વધી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના લાફા કાંડના મામલામાં તેઓ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ રાજપીપલા, તા 29 આમ આદમી…

Read More

નાણાં પંચના ચેરમેન યમલભાઇ વ્યાસની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

નાણાં પંચના ચેરમેન યમલભાઇ વ્યાસની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ગુજરાત અને ભારતનું ભવિષ્ય શ્રેષ્ઠ હાથમાં છે,તેની આજે વધુ એક વખત પ્રતિતિ થઇ : યમલભાઇ વ્યાસ રાજપીપલા, તાં 2 ગુજરાત રાજ્યના…

Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…

Read More

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?……….

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…

Read More

28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદ 28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં…

Read More

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો

*કાનભા ગોહિલની સુરતથી ધરપકડ, પૈસા પડાવવાનો આરોપ* ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો યુવરાજસિંહનો સાળો કાનભા ગોહીલની સુરતથી ધરપકડ કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ…

Read More

ચાચર ચોકમાં પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ દિકરીઓનું અદભુત નૃત્ય

અંબાજી સંજીવ રાજપૂત ચાચર ચોકમાં પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ દિકરીઓનું અદભુત નૃત્ય અંબાજી ખાતે પ્રજ્ઞા ચક્ષુ […]

આગામી તહેવારોને ધ્યાને રાખતા સોમવારે SOU ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો

બ્રેકીંગ ન્યૂઝ તહેવારોમાં વધતા જતાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમા રાખી સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારના દિવસે ગાંધી […]

ભા(ભાનુ)ર(રવિ)ત(તરિણી)-ભાસ્કર છે મહાભારતનો ભરત અદ્ભૂત,માનસનો ભરત અનુભૂત અને ભાગવતનો ભરત અવધૂત છે.

નવરાત્રિની કથા બરસાનામાં અને ૩૦ ડીસેમ્બરથી લોકભારતી(સણોસરા)ખાતે ચોપાઇઓ ગૂંજશે છઠ્ઠા દિવસની કથા પ્રારંભે કેન્દ્રીય મંત્રી […]