Highlighted News

View All

News

એચ.એ.કોલેજમાં “યુધ્ધ એટલેજ માનવતાની હાર” વિષય ઉપર વક્તવ્ય યોજાયુ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજની સ્થાપનાના ૭૦ વર્ષ પૂરા થઇ રહ્યાં છે. સમગ્ર વર્ષ દરમ્યાન…

Read More

એચ.એ.કોલેજમાં અધ્યાપકનો વય નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રો.પંકજ રાવલનો વય મર્યાદાના કારણે નિવૃત્તી સન્માન સમારોહ…

Read More

સ્મૃતિના વનમાં ખોવાયેલું અસ્તિત્વ – સંજના મકવાણા

યાદોને જો માત્ર “સ્મરણ” કહીએ તો એ એમ જ છે જેમ દરિયાને ફક્ત પાણી કહેવું.હકીકતમાં…

Read More

ડાયરો પ્રસ્તુત કર્તા : ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

હૈદરાબાદમાં કાચીગુડામાં સ્થિત મેડમ અનજૈયા સભાગૃહ માં આગાખાન સોશિયલ વેલ્ફેર બોર્ડ હૈદરાબાદ ગોલ્ડન કોર્નર દ્વારા…

Read More

ભારતીય વિદ્યા ભવન માં ભાવના મયૂર પુરોહિત ને સમ્માનિત કરવામાં આવ્યાં.

વિભિન્ન ક્ષેત્રે પોતપોતાનું યોગદાન પ્રદાન કરનારાંઓ ને ચયનિત કરી ને એવોર્ડો આપવામાં આવ્યાં હતાં. મરાઠી…

Read More

ભાજપાના નાક નીચેથી જિલ્લા પંચાયત આપ ખૂંચવી ગયું અને ભાજપા હાથ ઘસતું રહી ગયું

નર્મદામાં ગઢ અર્ધા આલા પણ પૂર્ણ સિંહ (જિલ્લા પંચાયત )ગેલા?! ભાજપાના નાક નીચેથી જિલ્લા પંચાયત આપ ખૂંચવી ગયું અને ભાજપા હાથ ઘસતું રહી ગયું નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપની શરમજનક હાર…

Read More

એચ.એ.કોલેજમાં “યુધ્ધ એટલેજ માનવતાની હાર” વિષય ઉપર વક્તવ્ય યોજાયુ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજની સ્થાપનાના ૭૦ વર્ષ પૂરા થઇ રહ્યાં છે. સમગ્ર વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા સમાજોપયોગીક પ્રવૃત્તિઓનું આયોજન થઇ રહ્યું છે. આ અનુસંધાનમાં કોલેજના સ્ટડી સર્કલ દ્વારા”યુધ્ધ એટલેજ…

Read More

એચ.એ.કોલેજમાં અધ્યાપકનો વય નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રો.પંકજ રાવલનો વય મર્યાદાના કારણે નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો. કોલેજના અકાઉન્ટન્સી વિષયના પ્રા.રાવલ 30 વર્ષ સુધી વિદ્યાર્થીઓના લોકપ્રિય પ્રોફેસર તરીકે સેવાઓ આપી…

Read More

તંત્ર મતદારોને સ્લીપો વહેંચવાનું જ ભૂલી ગયા તંત્રની બેદરકારી સામે આવી

લ્યો કરો વાત " રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1ના બુથ 6ના મતદાન મથકના પ્રિસાઇડીંગ ઓફિસર ચાલુ મતદાને જાતે જ મતદારોને મતદાન કેવી રીતે કરવું તે સમજાવા બેસી જતા આશ્ચર્ય…

Read More

*રાજ્યમાં પ્રચંડ ગરમી – હીટવેવ સામે સાવચેતી રાખવા નાગરિકો માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ*

*રાજ્યમાં પ્રચંડ ગરમી - હીટવેવ સામે સાવચેતી રાખવા નાગરિકો માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ* ************** *માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા તમામ જિલ્લા- સામુહિક આરોગ્ય કેન્દ્રોને સૂચના અપાઈ* ********** હાલમાં…

Read More

ભાજપાના નાક નીચેથી જિલ્લા પંચાયત આપ ખૂંચવી ગયું અને ભાજપા હાથ ઘસતું રહી ગયું

નર્મદામાં ગઢ અર્ધા આલા પણ પૂર્ણ સિંહ (જિલ્લા પંચાયત )ગેલા?! ભાજપાના નાક નીચેથી જિલ્લા પંચાયત આપ ખૂંચવી ગયું અને ભાજપા હાથ ઘસતું રહી ગયું નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપની શરમજનક હાર…

Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…

Read More

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?……….

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…

Read More

28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદ 28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં…

Read More

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો

*કાનભા ગોહિલની સુરતથી ધરપકડ, પૈસા પડાવવાનો આરોપ* ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો યુવરાજસિંહનો સાળો કાનભા ગોહીલની સુરતથી ધરપકડ કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ…

Read More

દેવ,ગુરુ,શાસ્ત્ર,વેદવાક્ય પર ભરોસો એ વટવૃક્ષ છે. જે નામ બોલવાથી,સાંભળવાથી આરામ મળે એ બધા જ નામ રામ છે. સત્ય અને સમર્પણ-ત્યાગ વગર બધા યજ્ઞો અધૂરા છે.

  ઓશો તપોવન કાઠમંડુથી પ્રવાહિત રામકથાના આઠમા દિવસે બાપુએ કહ્યું: પરમરમ્ય ગિરિવર કૈલાસી; સદા જહાં […]

પૂજ્ય મોરારી બાપૂએ સોલર મીશનના સફળ લોંચ ઉપર ઇસરોના વિજ્ઞાનીઓને અભિદનંદન આપ્યાં

    કાઠમાંડુઃ પ્રસિદ્ધ આધ્યાત્મિક લીડર અને રામચરિતમાનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ […]

લાયન્સ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ 3232 બી3 દ્વારા 4 ઓગસ્ટે નશા મુક્તિ ડ્રગ અવેરનેસ મિશનનો ઉદઘાટન સમારોહ યોજાશે

    : ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી સુનિલ ગુગલીયાએ અભિયાન ઉઠાવ્યું, રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ […]

જોહનિસબર્ગ ખાતે આગની ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

    ગત બે દિવસ પહેલા દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગ ખાતે માર્શલ ટાઉન વિસ્તારમાં આવેલી એક […]

*એર ઓફિસર-ઇન-ચાર્જ કાર્મિક તરીકેનો કાર્યભાર સંભાળતા એર માર્શલ નાગેશ કપૂર*

*એર ઓફિસર-ઇન-ચાર્જ કાર્મિક તરીકેનો કાર્યભાર સંભાળતા એર માર્શલ નાગેશ કપૂર* અમદાવાદ: એર માર્શલ નાગેશ કપૂરે […]

*૧૦ ભાષાઓનું જ્ઞાન ધરાવતા રાજકોટના વતની રાજમાનને અભિનંદન પાઠવતા રાજ્યપાલ*

*૧૦ ભાષાઓનું જ્ઞાન ધરાવતા રાજકોટના વતની રાજમાનને અભિનંદન પાઠવતા રાજ્યપાલ* ગાંધીનગર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતી, […]

સેવન ડોટસ નામે સાત ચિત્રકારોએ ધ આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે વિવિધ કલાનો સુંદર ગ્રુપ શો યોજ્યો.

સેવન ડોટસ નામે સાત ચિત્રકારોએ ધ આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે વિવિધ કલાનો સુંદર ગ્રુપ […]