ભાવનગરના દિહોરમાં યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ આપવા હિન્દુ- મુસ્લિમ સમાજના 10 હજારથી વધુ લોકો એકત્રિત થયા

રાજસ્થાનમાં અકસ્માતનો મામલો
ભાવનગર પહોંચ્યા 12 યાત્રિકોના પાર્થિવદેહ
પાર્થિવ દેહ ભાવનગરના દિહોર ખાતે લવાયા
યાત્રિકોનાં મોતથી દિહોર ગામમાં શોકનો માહોલ
રાજસ્થાનમાં અકસ્માતમા 12 લોકોના થયા
હતા મોત

*મૃતદેહોને એમ્બ્યુલન્સ મારફતે વતનમાં લવાયા*

ભાવનગરના દિહોરમાં યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ આપવા હિન્દુ- મુસ્લિમ સમાજના 10 હજારથી વધુ લોકો એકત્રિત થયા

આજે કરાશે અંતિમક્રિયા

વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો