Highlighted News

View All

News

નવ પરગણા બસો બ્યાસી ગુરુ બ્રાહ્મણ સમાજે સમાજના પરિવાર પર આવી પડેલ વિપત્તિના સમયમાં ખભે ખભો મિલાવી એકતાનું આકસ્મિક સહાય ભંડોળ એકત્રિત કર્યું. :કવિ/લેખક-જયેશ શ્રીમાળી પલિયડ*

*નવ પરગણા બસો બ્યાસી ગુરુ બ્રાહ્મણ સમાજે સમાજના પરિવાર પર આવી પડેલ વિપત્તિના સમયમાં ખભે…

Read More

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘનો માનવતાસભર અને પ્રજાકેન્દ્રિત અભિગમ

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘનો માનવતાસભર અને પ્રજાકેન્દ્રિત અભિગમ "નાગરિક પ્રથમ"ની ભાવના સાથે તિલકવાડા આરોગ્ય…

Read More

શ્રી પુષ્પ કુમાર નાયરે બીપીસીએલમાં નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો.

અમદાવાદ: ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને મહારત્ન જાહેર ક્ષેત્રના ઉપક્રમ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)માં…

Read More

કજોડુ રિવ્યૂ: નવીન વાર્તા રજૂ કરતી આ ગુજરાતી થ્રિલર સિરીઝ અલગ ઓળખ બનાવે છે.

કજોડુ ગુજરાતી ઓરિજિનલ કન્ટેન્ટ માટે એક તાજગીભર્યું અને નોંધપાત્ર પગલું સાબિત થાય છે. શેમારૂમી પર…

Read More

એચ.એ.કોલેજમાં “યુધ્ધ એટલેજ માનવતાની હાર” વિષય ઉપર વક્તવ્ય યોજાયુ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજની સ્થાપનાના ૭૦ વર્ષ પૂરા થઇ રહ્યાં છે. સમગ્ર વર્ષ દરમ્યાન…

Read More

નવ પરગણા બસો બ્યાસી ગુરુ બ્રાહ્મણ સમાજે સમાજના પરિવાર પર આવી પડેલ વિપત્તિના સમયમાં ખભે ખભો મિલાવી એકતાનું આકસ્મિક સહાય ભંડોળ એકત્રિત કર્યું. :કવિ/લેખક-જયેશ શ્રીમાળી પલિયડ*

*નવ પરગણા બસો બ્યાસી ગુરુ બ્રાહ્મણ સમાજે સમાજના પરિવાર પર આવી પડેલ વિપત્તિના સમયમાં ખભે ખભો મિલાવી એકતાનું આકસ્મિક સહાય ભંડોળ યોજના અંતર્ગત સમાજના લોકોએ દાતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડી…

Read More

*કુમકુમ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૧૯૬મા અંતર્ધાન દિનની ઉજવણી કરવામાં આવી.*

*કુમકુમ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૧૯૬મા અંતર્ધાન દિનની ઉજવણી કરવામાં આવી.* *આપણું જીવન વ્યસનમુક્ત, નીતિમય,સદાચારમય બનાવીએ તે જ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ*…

Read More

શું નર્મદા જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ પ્રજા માટે મજાક બની ગયો?!

લ્યો કરો વાત! શું નર્મદા જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ પ્રજા માટે મજાક બની ગયો?! 80થી વધુ જેટલી અરજીમાંથી માત્ર 16 જેટલી અરજીને જ કાર્યકમમાં સમાવવામાં આવી?! બાકીની અરજીનું શું? પ્રજામાં…

Read More

નારાજ ધારાસભ્યોને મનાવવા પ્રદેશ માંથી ટેલિફોનીક વાતચીત કરતા અંતે આંદોલન સમેટાયું

નારાજ ધારાસભ્યોને મનાવવા પ્રદેશ માંથી ટેલિફોનીક વાતચીત કરતા અંતે આંદોલન સમેટાયું રાજપીપળા, તા 15 આજે સવારથી મોડી સાંજ સુધી રાજકીય ડ્રામા સતત ચાલ્યા બાદ મોડી સાંજે ધરણા પ્રદર્શનનો અંત આવ્યો…

Read More

આદિવાસી મહિલા ધારાસભ્યની અવગણના કરાતા ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી

રાજપીપળામાં યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં પ્રોટોકોલની અવગણના અને આદિવાસી મહિલા ધારાસભ્યની અવગણના કરાતા ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી રાજપીપળા, તા 15 રાજપીપળામાં યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં પ્રોટોકોલની…

Read More

નવ પરગણા બસો બ્યાસી ગુરુ બ્રાહ્મણ સમાજે સમાજના પરિવાર પર આવી પડેલ વિપત્તિના સમયમાં ખભે ખભો મિલાવી એકતાનું આકસ્મિક સહાય ભંડોળ એકત્રિત કર્યું. :કવિ/લેખક-જયેશ શ્રીમાળી પલિયડ*

*નવ પરગણા બસો બ્યાસી ગુરુ બ્રાહ્મણ સમાજે સમાજના પરિવાર પર આવી પડેલ વિપત્તિના સમયમાં ખભે ખભો મિલાવી એકતાનું આકસ્મિક સહાય ભંડોળ યોજના અંતર્ગત સમાજના લોકોએ દાતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડી…

Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…

Read More

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?……….

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…

Read More

28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદ 28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં…

Read More

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો

*કાનભા ગોહિલની સુરતથી ધરપકડ, પૈસા પડાવવાનો આરોપ* ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો યુવરાજસિંહનો સાળો કાનભા ગોહીલની સુરતથી ધરપકડ કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ…

Read More

જગદીપ ધનખર ક્યાં છે, શું તે સુરક્ષિત છે? તેમનો સંપર્ક થઈ શકતો નથી’, કપિલ સિબ્બલે પ્રશ્ન પૂછ્યો

જગદીપ ધનખર ક્યાં છે, શું તે સુરક્ષિત છે? તેમનો સંપર્ક થઈ શકતો નથી’, કપિલ સિબ્બલે […]

જગદીપ ધનખર ક્યાં છે, શું તે સુરક્ષિત છે? તેમનો સંપર્ક થઈ શકતો નથી’, કપિલ સિબ્બલે પ્રશ્ન પૂછ્યો

નવી દિલ્હી, 9 ઓગસ્ટ: દેશના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી અચાનક રાજીનામું આપ્યા પછી જગદીપ ધનખડ ક્યાંય […]

રાજપીપલા ખાતે સાહિત્યકાર કવિ શ્રી દીપક જગતાપના મોનોઇમેજ કાવ્યસંગ્રહ “અશ્રુરંગ “નો વિમોચન સમારોહ અને કવિ સંમેલન યોજાશે

રાજપીપલા ખાતે સાહિત્યકાર કવિ શ્રી દીપક જગતાપના મોનોઇમેજ કાવ્યસંગ્રહ “અશ્રુરંગ “નો વિમોચન સમારોહ અને કવિ […]

ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળ દ્વારા નિયુક્ત શિક્ષકને હાજર કરવા અનૈતિક નાણાકીય માંગણી કરી શકશે નહીં.

ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળ દ્વારા નિયુક્ત શિક્ષકને હાજર કરવા અનૈતિક નાણાકીય માંગણી કરી શકશે નહીં.

*લંડનમાં કુમકુમ મંદિરના સંતો દ્વારા મહાવીર ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ જ્ઞાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો.*

*લંડનમાં કુમકુમ મંદિરના સંતો દ્વારા મહાવીર ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ જ્ઞાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો.* *જૈન […]

*દેશના રાજ્યોમાંથી સાંજના મોટા સમાચાર*

*દેશના રાજ્યોમાંથી સાંજના મોટા સમાચાર* 👇 *================================* *1* ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું સ્વીકારાયું, સંસદમાં પણ […]

નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામ પાસેનો ટકારાનો ધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યો.

નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામ પાસેનો ટકારાનો ધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યો. કુદરતી ધોધનો નજારો […]