Highlighted News

View All

News

સ્મૃતિના વનમાં ખોવાયેલું અસ્તિત્વ – સંજના મકવાણા

યાદોને જો માત્ર “સ્મરણ” કહીએ તો એ એમ જ છે જેમ દરિયાને ફક્ત પાણી કહેવું.હકીકતમાં…

Read More

ડાયરો પ્રસ્તુત કર્તા : ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

હૈદરાબાદમાં કાચીગુડામાં સ્થિત મેડમ અનજૈયા સભાગૃહ માં આગાખાન સોશિયલ વેલ્ફેર બોર્ડ હૈદરાબાદ ગોલ્ડન કોર્નર દ્વારા…

Read More

ભારતીય વિદ્યા ભવન માં ભાવના મયૂર પુરોહિત ને સમ્માનિત કરવામાં આવ્યાં.

વિભિન્ન ક્ષેત્રે પોતપોતાનું યોગદાન પ્રદાન કરનારાંઓ ને ચયનિત કરી ને એવોર્ડો આપવામાં આવ્યાં હતાં. મરાઠી…

Read More

પ્રતિક ગાંધીની પ્રથમ ગુજરાતી વેબ સિરીઝ ‘વીથલ ટીડિ’ હવે શેમારૂમી પર સ્ટ્રીમ થવા તૈયાર

કેટલીક વાર્તાઓ એવી હોય છે કે જે લોકોના દિલમાં એવી રીતે જોડાઈ જાય છે કે…

Read More

ભારતમાં ચિત્તા પ્રોજેક્ટને મળી શાનદાર સફળતા. હવે ભારતમાં ચિત્તાની સંખ્યા 50ને પાર, 30થી વધુ ભારતમાં જન્મેલા ચિત્તાની સંખ્યા. એકથી વધુ સ્થળોએ પ્રોજેક્ટનો કરાયું વિસ્તરણ*

ગુજરાત, એપ્રિલ 2026 – ભારતના મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક ખાતે ચિત્તાના પુનર્વસન પ્રોજેક્ટને વર્ષ 2022માં…

Read More

*રાજ્યમાં પ્રચંડ ગરમી – હીટવેવ સામે સાવચેતી રાખવા નાગરિકો માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ*

*રાજ્યમાં પ્રચંડ ગરમી - હીટવેવ સામે સાવચેતી રાખવા નાગરિકો માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ* ************** *માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા તમામ જિલ્લા- સામુહિક આરોગ્ય કેન્દ્રોને સૂચના અપાઈ* ********** હાલમાં…

Read More

સ્મૃતિના વનમાં ખોવાયેલું અસ્તિત્વ – સંજના મકવાણા

યાદોને જો માત્ર “સ્મરણ” કહીએ તો એ એમ જ છે જેમ દરિયાને ફક્ત પાણી કહેવું.હકીકતમાં યાદો એક વિશાળ વન જેવી છે.જ્યાં દરેક વૃક્ષ એક ક્ષણ છે,દરેક પાન એક ભાવના અને…

Read More

જે પાર્ટી દેશ અને સમાજની સેવા કરે તે જીતવી જોઈએ.

કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક અને લોખંડ શોધી પોતાનું જીવન ગુજારતા શ્રમજીવી વધુ માં વધુ મહત્તમ મતદાન કરવા લોકોને અપીલ કરે છે. જે પાર્ટી દેશ અને સમાજની સેવા કરે તે જીતવી જોઈએ.…

Read More

35 વર્ષથી ચાની ટપરી ચલાવતી મહિલાને ટિકિટ આપી

ભારતીય જનતા પાર્ટીએ 35 વર્ષથી ચાની ટપરી ચલાવતી મહિલાને ટિકિટ આપી રાજપીપલા નગરપાલિકા વોર્ડ 7 ની ભાજપાની મહિલા ગીતાબેન નગરના પ્રશ્નો ઉકેલવા કટીબધ્ધ છે. યુવામોરચા પ્રદેશ મન્ત્રી ની સ્થાનિકો સાથે…

Read More

આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો

નર્મદામાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો: ડેડીયાપાડા તાલુકા પ્રમુખે આપ્યું રાજીનામું પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને પત્ર લખીને જાણ કરી રાજપીપલા, તા 1હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે ટિકિટ ફાળવવા થી…

Read More

*રાજ્યમાં પ્રચંડ ગરમી – હીટવેવ સામે સાવચેતી રાખવા નાગરિકો માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ*

*રાજ્યમાં પ્રચંડ ગરમી - હીટવેવ સામે સાવચેતી રાખવા નાગરિકો માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ* ************** *માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા તમામ જિલ્લા- સામુહિક આરોગ્ય કેન્દ્રોને સૂચના અપાઈ* ********** હાલમાં…

Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…

Read More

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?……….

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…

Read More

28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદ 28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં…

Read More

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો

*કાનભા ગોહિલની સુરતથી ધરપકડ, પૈસા પડાવવાનો આરોપ* ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો યુવરાજસિંહનો સાળો કાનભા ગોહીલની સુરતથી ધરપકડ કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ…

Read More

અનએકેડેમી ઉજવણી કરે છે યુપીએસસી સીએસઈ ૨૦૨૨ રેન્ક ધારકોની ઉત્કૃષ્ટ સફળતાની

  – ૩૩૩ અનએકેડેમી શિક્ષણાર્થીઓએ યુપીએસસી સીએસઈ ૨૦૨૨માં પ્રવેશ મેળવ્યો –યુપીએસસી સીએસઈ ૨૦૨૨ માં દરેક ૩ માંથી ૧ પસંદગી યુનાએકેડમીમાંથી છે** – ટોપ ૧૦ માં ૩ શિક્ષણાર્થીઓ  અને ટોપ ૧૦૦ માં ૪૧ શિક્ષણાર્થીઓ ભારત, ૨૩ મે, ૨૦૨૩ અનએકેડેમી, ભારતનું સૌથી મોટું લર્નિંગ પ્લેટફોર્મ*, યુપીએસસી સીએસઈ (સિવિલ સર્વિસ એક્ઝામિનેશન) ૨૦૨૨ માં તેના શિક્ષણાર્થીઓની અસાધારણ સિદ્ધિઓની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. અનએકેડેમીના ટોચના રેન્કર્સમાં સ્મૃતિ મિશ્રા (એઆઈઆર ૪), કનિકા ગોયલ (એઆઈઆર ૯), રાહુલ શ્રીવાસ્તવ (એઆઈઆર ૧૦), અભિનવ સિવાચ (એઆઈઆર ૧૨) અને વિદુષી સિંહ (એઆઈઆર ૧૩)નો સમાવેશ થાય છે. ૩૦૦+ અનએકેડેમી શિક્ષણાર્થીઓએ   તેમના સમર્પણ, દ્રઢતા અને  અને અનએકેડેમીના વ્યાપક શિક્ષણ પ્લેટફોર્મની અસરકારકતા દર્શાવતા ટોચના રેન્ક મેળવ્યા છે. અનએકેડમી  શિક્ષણાર્થીઓમાં, ૨૦૬ રેન્ક ધારકો ઓનલાઈન પ્રોગ્રામમાંથી હતા, જેઓ ભારતના ટોચના શિક્ષકો દ્વારા પ્રદાન કરવામાં આવેલા વિશિષ્ટ માર્ગદર્શનનો લાભ લેતા હતા. વધુમાં, ૧૨૭ રેન્ક ધારકો અનએકેડમીના લાસ્ટ માઈલ પ્રોગ્રામનો ભાગ હતા, જે  યુપીએસસી સી એસ ઈ પરીક્ષાના અંતિમ તબક્કામાં  શિક્ષણાર્થીઓને મદદ કરવા માટે રચાયેલ ઇન્ટરવ્યુ માર્ગદર્શન કાર્યક્રમ છે.  નિવૃત્ત અમલદારો, ભૂતપૂર્વ યુપીએસસી સભ્યો અને ટોચના શિક્ષકો દ્વારા આયોજિત, લાસ્ટ માઇલ પ્રોગ્રામના સખત મોક ઇન્ટરવ્યુ સત્રો,આ  શિક્ષણાર્થીઓેની સફળતાને આકાર આપવામાં નિમિત્ત સાબિત થયા છે. યુપીએસસી સીએસઈની તૈયારી માટે યુનાએકેડમી અગ્રણી ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે,જે શીખવાના સંસાધનોનો વ્યાપક સ્યુટ ઓફર કરે છે. જેમાં જનરલ સ્ટડીઝ અને વૈકલ્પિક બંને વિષયો, ઇન્ટરેક્ટિવ લાઇવ સત્રો, વ્યક્તિગત માર્ગદર્શન, સમર્પિત શંકા–નિવારણ સત્રો, વ્યાપક પરીક્ષણ શ્રેણી, અને નિબંધો અને જવાબ લેખનના નિષ્ણાત મૂલ્યાંકનનો સમાવેશ થાય છે

શ્રોતાનાં ચાર લક્ષણો છે: સુમતિ, સુશીલ, કથારસિક,હરિદાસ. શ્રોતાનું મુખ્ય લક્ષણ છે એ શ્રોતા જ હોવો જોઇએ. હું અને તમે અલગ નથી આપણે અવિભાજ્ય છીએ:મોરારિબાપુ.

  એક પરમહંસ સમગ્ર અસ્તિત્વને સાંભળે છે,સમગ્ર અસ્તિત્વ પરમહંસને સાંભળે છે. બેલુર મઠથી પ્રવાહિત રામકથાના […]

2500 એકરમાં કેળાનો પાક ધરાશાયી કરોડોના નુકશાનનો અંદાજ

નર્મદા જિલ્લામાંવાવાઝોડાએ સર્જી તારાજી 2500 એકરમાં કેળાનો પાક ધરાશાયી કરોડોના નુકશાનનો અંદાજ ખેડૂતોએ કરી વળતરની […]

*ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવક-યુવતીઓ માટે તા. ૧ થી ૩૦ ઓગષ્ટ દરમિયાન નિ:શુલ્ક હિમાલય શિખર આરોહણ અભિયાનનું આયોજન*

*ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવક-યુવતીઓ માટે તા. ૧ થી ૩૦ ઓગષ્ટ દરમિયાન નિ:શુલ્ક હિમાલય શિખર […]