ગુજરાત, એપ્રિલ 2026 – ભારતના મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક ખાતે ચિત્તાના પુનર્વસન પ્રોજેક્ટને વર્ષ 2022માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીશ્રી જન્મદિવસ પર શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી પ્રોજેક્ટ સતત ચર્ચામાં છે…
LPG Crisis: આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહે PM મોદી અને પેટ્રોલિયમ મંત્રીને દેશમાં ચાલી રહેલા ગેસ સંકટ માટે જવાબદાર ઠેરવ્યા છે. તેમણે X પર પોસ્ટ કરીને જણાવ્યું:…
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નોલેજ કોન્સોર્સીયમ ઓફ ગુજરાત આયોજીત રાધનપુરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં “ઉચ્ચ શિક્ષણમાં આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સના સાધનોની અસર”વિષય ઉપર રાષ્ટ્રીય પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.આ કોન્ફરન્સના મુખ્ય વક્તા તરીકે…
ગુજરાત બાર કાઉન્સિલ ની ચૂંટણીમાં પ્રથમ વખત નર્મદા જિલ્લામાંથી નબાર પ્રમુખ વંદનાબેન ભટ્ટ વિજેતા થતા નગર માં ભવ્ય સરઘસ નીકળ્યું ગુજરાત બાર કાઉન્સિલમાં વંદના ભટ્ટની ભવ્ય જીત જનરલ કેટેગરિમા 18…
ગુજરાત, એપ્રિલ 2026 – ભારતના મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક ખાતે ચિત્તાના પુનર્વસન પ્રોજેક્ટને વર્ષ 2022માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીશ્રી જન્મદિવસ પર શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી પ્રોજેક્ટ સતત ચર્ચામાં છે…
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…
થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…