આજના મહત્ત્વના સમાચાર

 

▪️ આજની આજ, કાલની કાલે▪️

 

આજે પીએમ મોદી તેલનગાના અને કર્ણાટકના પ્રવાસે..

આજે દિલ્હીમાં ચૂંટણી કમિશન 3 વાગે પ્રેસવાર્તા કરશે. લોકસભા અને અન્ય પેટાચૂંટણીની તારીખો થઈ શકે છે જાહેર..

પીએમ મોદીએ લોન્ચ કર્યું મેરા પરિવાર કેમપેઇન..પોસ્ટમાં લખ્યું મેરા ભારત, મેરા પરિવાર! વિડીયો ટ્વીટ કર્યો..

આજે કે કવિતાને દિલ્હીની ઇડી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આજે અરવિંદ કેંજરીવાલની રાઉજ એવેન્યુ કોર્ટમાં થશે પેશી.

અમિત શાહનો હુંકાર, અબ કી બાર 400 કે પાર..ધારાસભ્યો એક્શનમાં..ઘાટલોડિયામાં લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન..

આજથી પેટીએમ વોલેટમાં ડિપોઝીટ બંધ થશે…

આજે કોંગ્રેસની ન્યાયયાત્રા પહોંચશે મુંબઇ…

આવતા અઠવાડિયે પીએમ મોદી જશે ભૂટાન..સોર્સ

આજે ગાંધીનગર ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી 5.30 કલાકે નર્મદા ભવન, સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પત્રકારોને સંબોધશે.

આજે અમદાવાદ ખાતે 10 વાગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી 301 બસોનું કરશે લોકાર્પણ

આજે અમદાવાદ ખાતે સાંજે 4 વાગે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ સાથે આપના નેતાઓ સયુંકત બેઠક કરશે.

આજે બપોરે 3.30 કલાકે અમદાવાદ આપ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રેસ કોનફરન્સનું આયોજન.

આવતી કાલે વડોદરામાં GCMA દ્વારા પત્રકારો સહિત વિવિધ ક્ષેત્રોના મહાનુભવોને પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજાશે..

વડોદરા હરણી બોટ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી.

આજે જામનગર ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા કક્ષાનું અધિવેશન યોજાશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *