નીલદીપ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સોલા સાયન્સ સીટી રોડ ખાતે “નીલદીપ કોલેજ સર્કલ” નું લોકાર્પણ કરવામાં આવ્યું.

નીલદીપ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સોલા સાયન્સ સીટી રોડ ખાતે “નીલદીપ કોલેજ સર્કલ” તારીખ: ૧૪-૦૩-૨૦૨૪ ના રોજ સાંજે ૬:૩૦ કલાકે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સમારંભના ઉદઘાટક તરીકે માનનીય મેયર શ્રી પ્રતિભાબેન આર જૈન, મુખ્ય મહેમાન તરીકે સાંસદસભ્ય શ્રી નરહરિભાઈ અમીન, અતિથિ વિશેષ તરીકે પ્રદેશ સહ કોષાધ્યક્ષ, ભાજપા, ગુજરાત શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ અને વિશેષ આમંત્રિત માન. ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માનનીય શ્રી દેવાંગભાઈ, શાસક પક્ષ ના નેતા શ્રી ગૌરાંગભાઈ તેમજ ગોતા વોર્ડના કોર્પોરેટરો,સંસ્થા ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડો. એન.ડી.શાહ,આચાર્યા ડો.અમીબેન શાહ અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અજયભાઇ શાહ, ટ્રસ્ટી શ્રી ડો. સાહિલ શાહ તેમજ સાયન્સ સીટી વિસ્તારના પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

One thought on “નીલદીપ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સોલા સાયન્સ સીટી રોડ ખાતે “નીલદીપ કોલેજ સર્કલ” નું લોકાર્પણ કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *