ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા SIR અંતર્ગત ગુજરાતની કામરેજ વિધાનસભાની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી છે.

ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા SIR (Special Intensive Revision – વિશેષ સુધારણા અભિયાન) અંતર્ગત ગુજરાતની […]

350 વર્ષ જૂની લોકગાથા જીવંત! નવાપુરા બહુચરાજી મંદિરમાં રસ-રોટલીની ‘દિવ્ય નાત’ની યાદમાં ભવ્ય અન્નકૂટ

નવાપુરા, બહુચરાજી — આજે પણ પરંપરા અને ભક્તિનું અવિનાશી પ્રતીક બની રહેલી એક અનોખી લોકદંતકથાની […]

હાથીસિંગ આર્ટ્સ સેન્ટર ખાતે ગુજરાતના 32 કલાકારોની આબેહૂબ અને અદ્ભુત કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી.

આ નવમું વાર્ષિક ચિત્ર પ્રદર્શન આર્ટ કનેક્ટ ગ્રુપ દ્વારા 18 થી 23 નવેમ્બર, 2025 દરમિયાન […]

વલ્લભ ભટ્ટની લાજ રાખનાર માતાજી: 22 નવેમ્બરે નવાપુરા મંદિરમાં રસ-રોટલીની દિવ્ય નાત, જાણો લોકવાયકા!

નવાપુરાનાં બહુચર માતાના મંદિરમાં 22મીએ રસ-રોટલીની નાત જમાડાશે વર્ષમાં માત્ર એક જ વાર માગશર સુદ […]

ગુજરાતી લોકસાહિત્ય અને લોકકલાના ઊપાસક, પ્રસિદ્ધ લોકસાહિત્યકાર, વાર્તાકાર અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત જોરાવરસિંહ જાદવએ ૮૫ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

ગુજરાતી લોકસાહિત્ય અને લોકકલાના ઊપાસક, પ્રસિદ્ધ લોકસાહિત્યકાર, વાર્તાકાર અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત જોરાવરસિંહ જાદવ (વાઇસ […]

*ખોરાકમાં ભેળસેળ કરતા લોકોને બક્ષવામાં નહીં આવે, ચેતવણી આપતા મંત્રી પ્રફુલ પાનશેરીયા*

*મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કચેરીની સરપ્રાઈઝ વિઝીટ કરી: અધિકારીઓ-કર્મચારીઓને આપ્યું માર્ગદર્શન* […]

અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દી સાથે બનેલી ઘટનાને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા આરોગ્ય સચિવને તાત્કાલિક તપાસના આદેશ

અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દી સાથે બનેલી ઘટનાને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા […]