શ્રી સાલાસાર હનુમાન સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા નવ વર્ષથી બ્રાહ્મણ સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન રાખવામાં આવે છે. જેમાં ભવ્યાદીભવ્ય જમણવાર તથા દિકરીઓને કન્યાઓને કરિયાવરમાં તમામ સાધન સંપન્ન પણ…
*ગાંધીનગરની મેડિકલ કોલેજમાં થયેલી રેગિંગની ઘટના અંગે સરકારની કડક કાર્યવાહી ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓ ને બે વર્ષ માટે જ્યારે બીજા વર્ષના વિદ્યાર્થીઓને છ માસ માટે હોસ્ટેલ માંથી સસ્પેન્ડ કરાયા :…
ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા SIR (Special Intensive Revision - વિશેષ સુધારણા અભિયાન) અંતર્ગત ગુજરાતની કામરેજ વિધાનસભાની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી…
નવાપુરા, બહુચરાજી — આજે પણ પરંપરા અને ભક્તિનું અવિનાશી પ્રતીક બની રહેલી એક અનોખી લોકદંતકથાની યાદમાં નવાપુરા ની બહુચરાજી માતા ના મંદિર ખાતે વિશેષ અન્નકૂટ મહોત્સવ ઉજવાયો. https://youtube.com/shorts/KYJPRqb6VVg?si=_cv5rPCinENywACR સ્થાનિક માન્યતા…
આ નવમું વાર્ષિક ચિત્ર પ્રદર્શન આર્ટ કનેક્ટ ગ્રુપ દ્વારા 18 થી 23 નવેમ્બર, 2025 દરમિયાન હાથીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે યોજવામાં આવ્યું છે. ગુજરાતના 32 ચિત્રકારોની આબેહૂબ અને અદ્ભુત કૃતિઓ…
શ્રી સાલાસાર હનુમાન સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા નવ વર્ષથી બ્રાહ્મણ સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન રાખવામાં આવે છે. જેમાં ભવ્યાદીભવ્ય જમણવાર તથા દિકરીઓને કન્યાઓને કરિયાવરમાં તમામ સાધન સંપન્ન પણ…
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…
થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…