‘ગોળીનો જવાબ ગોળાથી મોદી સરકારે આપ્યો’
આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહ બંગાળના પ્રવાસે છે. અહીં તેમણે મમતા સરકાર પર આક્ષેપ કરતાં નિશાન સાધ્યું હતુ. તેમણે કહ્યું કે, ઘણા વર્ષોથી આતંકીઓ ભારતીય જનતાને મારતા આવ્યા હતા. કોંગ્રેસની સરકાર અને ઘણી સરકારોએ કશું જ કર્યું ન હતુ અને હજારો લોકો આતંકવાદીઓનો ભોગ બની ગયા. હવે મોદી સરકારી કરી બતાવ્યું છે. મોદી સરકારે PAKમાં 100 કિ.મી અંદર ઘૂસીને ગોળીનો જવાબ ગોળાથી આપ્યો.