*સુરત બ્રેક*
શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરીયાનો વધુ એકવાર નિખાલસ અને બાળકો પ્રત્યેની લાગણીના દ્ર્શ્યો સામે આવ્યા.
શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરીયાના હસ્તે તેમના કામરેજ વિધાનસભાના ખોલવડ ગામ ખાતે રસ્તાના ખાત મુહૂર્ત કાર્યક્રમ…
આ ખાતમુહૂર્ત દરમિયાન હાજર બાળકો સાથે શિક્ષણ મંત્રીએ સરળ સ્વભાવમાં બાળકો સાથે વાર્તાલાપ કર્યો.
સામાન્ય વ્યક્તિની જેમ ઓટલા પર બેસી વાતો કરી.
બાળકોને શાળામાં આપવામાં આવતા અભ્યાસની માહિતી લીધી.
સાથે જ સિંદૂર ઓપરેશનના મહિલા પાયલોટ વિશે માહિતી આપી.
બાળકો સાથે વાત કરી રહેલ શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરીયાનો વીડિયો થયો વાયરલ…