શક્તિ યજ્ઞ અને રાષ્ટ્ર રક્ષા પ્રાર્થના : રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા માટે સંકલ્પને સબળ બનાવતો કાર્યક્રમ :- રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

શક્તિ યજ્ઞ અને રાષ્ટ્ર રક્ષા પ્રાર્થના : રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા માટે સંકલ્પને સબળ બનાવતો […]

અંદાજે રૂ. ૧૧ કરોડના માર્ગ વિકાસ કાર્યોનો કામરેજ મતવિસ્તારમાં પ્રારંભ કરતા રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

અંદાજે રૂ. ૧૧ કરોડના માર્ગ વિકાસ કાર્યોનો કામરેજ મતવિસ્તારમાં પ્રારંભ કરતા રાજ્ય શિક્ષણ મંત્રી અને […]

કામરેજ વિધાનસભાના સર્વાંગીણ વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે રૂ. ૮.૭૭ કરોડના ખર્ચે […]

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ- 10(એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ બાબત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના બોર્ડની ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલ ધોરણ-10 અને સંસ્કૃત […]

સિંદૂર ઓપરેશન માટે શું કહ્યું શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ? આવો જાણીએ વિડિયો ના માધ્યમથી.

“प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः” સિંદૂર ઓપરેશન — અમારી માતાઓ અને બહેનોના સિંદૂરની કિંમત શું હોય […]

*ગાંધીનગર ખાતે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજીના હસ્તે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ના પરિણામના આધારે રાજ્યના 45,816 વિદ્યાર્થીઓને રેસિડેન્શિયલ શાળાઓમાં પ્રવેશ તથા સ્કોલરશીપ સહાયની ફાળવણી*

*ગાંધીનગર ખાતે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજીના હસ્તે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ના પરિણામના આધારે રાજ્યના […]

– શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અને સ્થાનિક બહેનોના હસ્તે રૂ.૫.૩૮ કરોડ ખર્ચે કામરેજ ચાર રસ્તા પોલીસ ચોકીથી બાપા સીતારામ ચોક (કેનાલ રોડ) સુધીના ફોર લેન સી.સી. રોડ, ડીવાઇડર, પેવર બ્લોક તથા એક બાજુ પ્રીકાસ્ટ ગટરની કામગીરીના વિકાસકામનું ખાતમુહૂર્ત

– શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અને સ્થાનિક બહેનોના હસ્તે […]

*ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ,સામાન્ય પ્રવાહ અને ગુજકેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિધાર્થીઓને શુભેચ્છા પાઠવતા શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા*

*ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ,સામાન્ય પ્રવાહ અને ગુજકેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિધાર્થીઓને શુભેચ્છા પાઠવતા શિક્ષણ રાજ્યમંત્રી શ્રી […]

યોગના માધ્યમથી મનને એકાગ્ર કરી માનસિક શાંતિ મેળવી શકાય છે: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

વરાછા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની અધ્યક્ષતામાં ‘યોગ સંવાદ’ યોજાયો ——— યોગના માધ્યમથી […]

*સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ દરમિયાન નવા સમાવેશ થયેલા ગામોને શહેર સાથે જોડતા માર્ગોના વિકાસ માટે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ*

*સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ દરમિયાન નવા સમાવેશ થયેલા ગામોને શહેર સાથે જોડતા માર્ગોના વિકાસ માટે […]