કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક અને લોખંડ શોધી પોતાનું જીવન ગુજારતા શ્રમજીવી વધુ માં વધુ મહત્તમ મતદાન કરવા લોકોને અપીલ કરે છે. જે પાર્ટી દેશ અને સમાજની સેવા કરે તે જીતવી જોઈએ.…
ભારતીય જનતા પાર્ટીએ 35 વર્ષથી ચાની ટપરી ચલાવતી મહિલાને ટિકિટ આપી રાજપીપલા નગરપાલિકા વોર્ડ 7 ની ભાજપાની મહિલા ગીતાબેન નગરના પ્રશ્નો ઉકેલવા કટીબધ્ધ છે. યુવામોરચા પ્રદેશ મન્ત્રી ની સ્થાનિકો સાથે…
નર્મદામાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો: ડેડીયાપાડા તાલુકા પ્રમુખે આપ્યું રાજીનામું પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને પત્ર લખીને જાણ કરી રાજપીપલા, તા 1હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે ટિકિટ ફાળવવા થી…
સાંસદ મનસુખ વસાવાની લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત બાદ ભરૂચ નર્મદાના રાજકારણમાં મોટો ઉલટફેર ભરૂચ બેઠક પર અનેક દાવેદારોના નામની ચર્ચા શરૂ થઈ ગઈ છે. રાજપીપલા,તા 13 સાંસદ મનસુખ વસાવાની…
સાંસદ મનસુખ વસાવા એ હવે પછી આઠમી ટર્મમાં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો મારા પછી હવે યુવા કાર્યકરને તૈયાર કરવા જોઈએ જેથી હું હવે આઠમ ચૂંટણી નહીં લડુ. પાર્ટીએ મને…
કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક અને લોખંડ શોધી પોતાનું જીવન ગુજારતા શ્રમજીવી વધુ માં વધુ મહત્તમ મતદાન કરવા લોકોને અપીલ કરે છે. જે પાર્ટી દેશ અને સમાજની સેવા કરે તે જીતવી જોઈએ.…
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…
થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…