Highlighted News

View All

News

ડાયરો પ્રસ્તુત કર્તા : ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

હૈદરાબાદમાં કાચીગુડામાં સ્થિત મેડમ અનજૈયા સભાગૃહ માં આગાખાન સોશિયલ વેલ્ફેર બોર્ડ હૈદરાબાદ ગોલ્ડન કોર્નર દ્વારા…

Read More

ભારતીય વિદ્યા ભવન માં ભાવના મયૂર પુરોહિત ને સમ્માનિત કરવામાં આવ્યાં.

વિભિન્ન ક્ષેત્રે પોતપોતાનું યોગદાન પ્રદાન કરનારાંઓ ને ચયનિત કરી ને એવોર્ડો આપવામાં આવ્યાં હતાં. મરાઠી…

Read More

પ્રતિક ગાંધીની પ્રથમ ગુજરાતી વેબ સિરીઝ ‘વીથલ ટીડિ’ હવે શેમારૂમી પર સ્ટ્રીમ થવા તૈયાર

કેટલીક વાર્તાઓ એવી હોય છે કે જે લોકોના દિલમાં એવી રીતે જોડાઈ જાય છે કે…

Read More

ભારતમાં ચિત્તા પ્રોજેક્ટને મળી શાનદાર સફળતા. હવે ભારતમાં ચિત્તાની સંખ્યા 50ને પાર, 30થી વધુ ભારતમાં જન્મેલા ચિત્તાની સંખ્યા. એકથી વધુ સ્થળોએ પ્રોજેક્ટનો કરાયું વિસ્તરણ*

ગુજરાત, એપ્રિલ 2026 – ભારતના મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક ખાતે ચિત્તાના પુનર્વસન પ્રોજેક્ટને વર્ષ 2022માં…

Read More

એચ.એ.કોલેજના પ્રિન્સીપાલે આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ સંદર્ભે વક્તવ્ય આપ્યુ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નોલેજ કોન્સોર્સીયમ ઓફ ગુજરાત આયોજીત રાધનપુરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં “ઉચ્ચ…

Read More

હવે આ મારી છેલ્લી ટર્મ છે આઠમી ટર્મ લોકસભાની ચૂંટણી હવે હું નહીં લડુ

સાંસદ મનસુખ વસાવા એ હવે પછી આઠમી ટર્મમાં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો મારા પછી હવે યુવા કાર્યકરને તૈયાર કરવા જોઈએ જેથી હું હવે આઠમ ચૂંટણી નહીં લડુ. પાર્ટીએ મને…

Read More

ડાયરો પ્રસ્તુત કર્તા : ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

હૈદરાબાદમાં કાચીગુડામાં સ્થિત મેડમ અનજૈયા સભાગૃહ માં આગાખાન સોશિયલ વેલ્ફેર બોર્ડ હૈદરાબાદ ગોલ્ડન કોર્નર દ્વારા સિનિયર સિટીઝન માટે ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કલાકારોનું વૃંદ આ પ્રમાણે…

Read More

ભારતીય વિદ્યા ભવન માં ભાવના મયૂર પુરોહિત ને સમ્માનિત કરવામાં આવ્યાં.

વિભિન્ન ક્ષેત્રે પોતપોતાનું યોગદાન પ્રદાન કરનારાંઓ ને ચયનિત કરી ને એવોર્ડો આપવામાં આવ્યાં હતાં. મરાઠી અને તેલુગુ ભાષી સેલિબ્રિટીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન છત્રપતિ શિવાજી…

Read More

પ્રતિક ગાંધીની પ્રથમ ગુજરાતી વેબ સિરીઝ ‘વીથલ ટીડિ’ હવે શેમારૂમી પર સ્ટ્રીમ થવા તૈયાર

કેટલીક વાર્તાઓ એવી હોય છે કે જે લોકોના દિલમાં એવી રીતે જોડાઈ જાય છે કે લોકો લાંબા સમય સુધી તેની ચર્ચા કરતા રહે છે. ‘વીથલ ટીડિ’ એવી જ એક વાર્તા…

Read More

ભારતમાં ચિત્તા પ્રોજેક્ટને મળી શાનદાર સફળતા. હવે ભારતમાં ચિત્તાની સંખ્યા 50ને પાર, 30થી વધુ ભારતમાં જન્મેલા ચિત્તાની સંખ્યા. એકથી વધુ સ્થળોએ પ્રોજેક્ટનો કરાયું વિસ્તરણ*

ગુજરાત, એપ્રિલ 2026 – ભારતના મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક ખાતે ચિત્તાના પુનર્વસન પ્રોજેક્ટને વર્ષ 2022માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીશ્રી જન્મદિવસ પર શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી પ્રોજેક્ટ સતત ચર્ચામાં છે…

Read More

હવે આ મારી છેલ્લી ટર્મ છે આઠમી ટર્મ લોકસભાની ચૂંટણી હવે હું નહીં લડુ

સાંસદ મનસુખ વસાવા એ હવે પછી આઠમી ટર્મમાં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો મારા પછી હવે યુવા કાર્યકરને તૈયાર કરવા જોઈએ જેથી હું હવે આઠમ ચૂંટણી નહીં લડુ. પાર્ટીએ મને…

Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…

Read More

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?……….

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…

Read More

28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદ 28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં…

Read More

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો

*કાનભા ગોહિલની સુરતથી ધરપકડ, પૈસા પડાવવાનો આરોપ* ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો યુવરાજસિંહનો સાળો કાનભા ગોહીલની સુરતથી ધરપકડ કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ…

Read More

રજનીગંધા દ્વારા અત્યાધુનિક એઆઈ પાવર્ડ કેમ્પેઈન #રજનીગંધા માસ્ટરસ્ટ્રોક થકી ક્રિકેટનો રોમાંચ નવી ઊંચાઈએ લઈ જાય છે

  ~ ભારતમાં ક્રિકેટના કળાત્મક જોશની ઉજવણી કરે છે ~ ~ ભારતભરમાં ક્રિકેટ પ્રેરિત કળાકૃતિઓ માટે એન્ટ્રીઓ આમંત્રિત કરે છે ~   રજનીગંધાએ તેના હાર્દમાં કળા અને ક્રિકેટને રાખીને સહભાગી કેમ્પેઈન #રજનીગંધા માસ્ટરસ્ટ્રોક રજૂ કરી છે. આ કેમ્પેઈન વિધિસર પોર્ટલ Masterstroke.rajnigandha.comપર ઉપલબ્ધ છે, જ્યારે વિવિધ ગ્રાહક સહભાગ માધ્યમોમાં પ્રમોટ કરાઈ રહી છે. માઈન્ડશેરે રજનીગંધા સાથે નિકટવર્તી ભાગીદારીમાં આ કેમ્પેઈન વિકસાવી છે. રજનીગંધા માસ્ટરસ્ટ્રોક કેમ્પેઈનથી પણ વિશેષ છે. તે એવી ચળવળ છે જે કળાનું લોકશાહીકરણ કરવા સાથે ક્રિકેટની ઉજવણી કરે છે. આ પહેલ ચાહકોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની શક્તિનો લાભ લઈને ભારતની ક્રિકેટ ટીમ માટે મજબૂત ટેકો વ્યક્ત કરે છે. કેમ્પેઈન રમત અને ક્રિયાત્મકતા માટે ટેકનોલોજી, સોશિયલ મિડિયા, પ્રેમને એકત્ર લાવીને ચાહકોને ક્રિકેટ માટે તેમની લગની વ્યક્ત કરવાની વિશેષ તક આપે છે. તે રોચક રજનીગંધા માસ્ટરસ્ટ્રોક પ્રોમો સાથે શરૂ થાય છે, જે જીતનની ઉજવણી કરવા અને ક્રિકેટના રોમાંચને વધારવા માટે સમર્પિત છે. ક્રિયાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપીને કેમ્પેઈન ક્રિકેટના જોશ સાથે રજનીગંધાનાં મૂલ્યોને જોડવાનું લક્ષ્ય ધરાવે છે. ચાહકોને જનરેટિવ એઆઈ ટેકનોલોજીનો અજોડ રીતે ઉપયોગ કરવા તેમનો ટેકો દર્શાવવા આમંત્રિત કરવામાં આવે છે. તેઓ ક્રિકેટ જ્વરમાં તેમનો અવાજ સંભળાવવા માટે #rajnigandhamasterstroke સાથે તેમના ક્રિયેશન્સ શેર કરી શકે છે. ઈચ્છુક નાગરિકો ક્યુઆર કોડ સ્કેન્સ અથવા ભાગ લેવા માટે સીધી લિંક્સ થકી કેમ્પેઈનના લેન્ડિંગ પેજ https://masterstroke.rajnigandha.com/ને પહોંચ મેળવી શકે છે. લેન્ડિંગ પેજ પર આવ્યા પછી તેમણે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવાનું આવશ્યક છે, જેમાં ઓટીપી વેરિફિકેશનનો સમાવેશ થાય છે. સહભાગીઓ સમકાલીન કળા અને ઓઈલ ઓન કેન્વાસ સહિત વિવિધ થીમમાંથી પસંદગી કરી શકે છે. રજનીગંધા માસ્ટરસ્ટ્રોક કેમ્પેઈનના લોન્ચ ખાતે માઉથ ફ્રેશનર ડિવિઝનના માર્કેટિંગના જનરલ મેનેજર સુશાંત કહે છે, “અમે રજનીગંધા બ્રાન્ડ હેઠળ અમારી નવા યુગની એઆઈ– પાવર્ડ કેમ્પેઈન #rajnigandhamasterstroke રજૂ કરવા ભારે રોમાંચિત છીએ. અમે ક્રિયાત્મકતા અને ટેકનોલોજીની શક્તિમાં માનીએ છીએ. આ કેમ્પેઈન ક્રિકેટના શોખીનોને તેઓ પ્રેમ કરે એ રમતની નજીક લાવે છે. અમારું લક્ષ્ય ચાહકોને બેસુમાર જોશ ક્રિયાત્મક રીતે વ્યક્ત કરવા મંચ પૂરું પાડે છે અને આધાર અને સમુદાયનું મજબૂત ભાન કરાવે છે.” માઈન્ડશેરના સાઉથ એશિયાના સીઈઓ અમીન લાખાણીએ જણાવ્યું હતું કે, “અમે ટેકનોલોજી, કળા અને ક્રિકેટને જોડીને #rajnigandhamasterstrokeકેમ્પેઈન પર રજનીગંધા સાથે ભાગીદારી કરવા માટે ભારે રોમાંચિત છીએ. આ પહેલ ક્રિયાત્મકતા વધારવા ટેકનોલોજીની શક્તિમાં અમારા વિશ્વાસનો […]

લખતર દાહોદ અને બેંગલોર ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

    પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ગઈકાલ મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે એક માર્ગ અકસ્માત […]