ગુજરાત કોંગ્રેસમાં નવા જૂનીના એંધાણ

ગુજરાત કોંગ્રેસમાં નવા જૂનીના એંધાણ

શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડાને દિલ્હી તેડું

1 અને 2 નવેમ્બરે દિલ્હી જશે બંને નેતાઓ

સંગઠન મહામંત્રી અને પ્રભારી સાથે થશે બેઠક

સંગઠનમાં મોટા ફેરફાર થવાના એંધાણ

સંગઠનમાં નવા ચહેરાઓનો સ્થાન મળી શકે છે

અનેક વર્તમાન નેતાઓને પડતા મૂકાશે

યુવા ચહેરાઓને સંગઠનમાં અપાશે સ્થાન

લોકસભા ચૂંટણી અંગે પણ થશે ચર્ચા

જિલ્લા પ્રમુખની નિમણૂક પર આખરી મહોર લાગશે

ગુજરાતમાં સિનિયર નેતાઓને દિલ્હીમાં મળી શકે છે મોટી જવાબદારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *