Highlighted News

View All

News

એચ.એ.કોલેજમાં “યુધ્ધ એટલેજ માનવતાની હાર” વિષય ઉપર વક્તવ્ય યોજાયુ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજની સ્થાપનાના ૭૦ વર્ષ પૂરા થઇ રહ્યાં છે. સમગ્ર વર્ષ દરમ્યાન…

Read More

એચ.એ.કોલેજમાં અધ્યાપકનો વય નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રો.પંકજ રાવલનો વય મર્યાદાના કારણે નિવૃત્તી સન્માન સમારોહ…

Read More

સ્મૃતિના વનમાં ખોવાયેલું અસ્તિત્વ – સંજના મકવાણા

યાદોને જો માત્ર “સ્મરણ” કહીએ તો એ એમ જ છે જેમ દરિયાને ફક્ત પાણી કહેવું.હકીકતમાં…

Read More

ડાયરો પ્રસ્તુત કર્તા : ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

હૈદરાબાદમાં કાચીગુડામાં સ્થિત મેડમ અનજૈયા સભાગૃહ માં આગાખાન સોશિયલ વેલ્ફેર બોર્ડ હૈદરાબાદ ગોલ્ડન કોર્નર દ્વારા…

Read More

ભારતીય વિદ્યા ભવન માં ભાવના મયૂર પુરોહિત ને સમ્માનિત કરવામાં આવ્યાં.

વિભિન્ન ક્ષેત્રે પોતપોતાનું યોગદાન પ્રદાન કરનારાંઓ ને ચયનિત કરી ને એવોર્ડો આપવામાં આવ્યાં હતાં. મરાઠી…

Read More

ભરૂચ સાંસદ મનસુખ વસાવા હસ્તે કરજણ બ્રીજના પુનઃ બાંધકામ કામગીરીનું ખાતમુહૂર્ત

ભરૂચ સાંસદ મનસુખ વસાવા હસ્તે કરજણ બ્રીજના પુનઃ બાંધકામ કામગીરીનું ખાતમુહૂર્ત રૂ. ૨૪.૨૫ કરોડનાં ખર્ચે અંકલેશ્વર-રાજપીપલા માર્ગ પર કરજણ બ્રીજ બનશે વધુ સુવિધાસભર રાજપીપલા,તા 8 ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે…

Read More

પોસ્ટ ઓફિસમાં ટિકિટોનો દુકાળ

રાજપીપલા પોસ્ટ ઓફિસમાં ટિકિટોનો દુકાળ રૂ 5,10 ની ટિકિટો મળતી ન હોવાથી ગ્રાહકોની ટપાલ અટવાઈ વધારે પૈસા આપીને કુરિયરનો સહારો લેવા ગ્રાહકો મજબૂર રાજપીપલા, તા 8 નર્મદા જિલ્લાના વડા મથક…

Read More

ડેડીયાપાડા આપ ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો,

ડેડીયાપાડા આપ ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો, ૨૩ જૂને ધારાસભ્ય ચૈતર વસાવાને હાજર થવા આદેશ ગુજરાત પોલીસ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન મામલે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટની નોટિસ કોર્ટની નોટિસ એક…

Read More

વિજ્ઞાન પ્રવાહમાં ટ્યુશન વગર જિલ્લામાં પ્રથમ આવનાર જિલ્લાની પ્રથમ વિદ્યાર્થીની વાળન્દ નિધિએ નર્મદાનું ગૌરવ વધાર્યું

નર્મદા જિલ્લા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર જેમાં ધોરણ 12વિજ્ઞાન પ્રવાહનું પરિણામ નર્મદા જિલ્લાનું ઊંચું કહી શકાય એવું 84.95 ટકા આવ્યું ધોરણ 12સામાન્ય પ્રવાહમાં નર્મદા જિલ્લાનું…

Read More

શહેરી વિસ્તારમાં જન આરોગ્ય સમિતિની રચના કરવા તેમજ રોગી કલ્યાણ સમિતિને જન આરોગ્ય સમિતિમાં રી-સ્ટ્રકચર કરવાની જાહેરાત કરતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

_~*આયુષ્યમાન ભારત -આયુષ્માન આરોગ્ય મંદિર અંતર્ગત*_ ------------------- * શહેરી વિસ્તારમાં જન આરોગ્ય સમિતિની રચના કરવા તેમજ રોગી કલ્યાણ સમિતિને જન આરોગ્ય સમિતિમાં રી-સ્ટ્રકચર કરવાની જાહેરાત કરતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ…

Read More

ભરૂચ સાંસદ મનસુખ વસાવા હસ્તે કરજણ બ્રીજના પુનઃ બાંધકામ કામગીરીનું ખાતમુહૂર્ત

ભરૂચ સાંસદ મનસુખ વસાવા હસ્તે કરજણ બ્રીજના પુનઃ બાંધકામ કામગીરીનું ખાતમુહૂર્ત રૂ. ૨૪.૨૫ કરોડનાં ખર્ચે અંકલેશ્વર-રાજપીપલા માર્ગ પર કરજણ બ્રીજ બનશે વધુ સુવિધાસભર રાજપીપલા,તા 8 ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે…

Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…

Read More

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?……….

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…

Read More

28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદ 28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં…

Read More

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો

*કાનભા ગોહિલની સુરતથી ધરપકડ, પૈસા પડાવવાનો આરોપ* ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો યુવરાજસિંહનો સાળો કાનભા ગોહીલની સુરતથી ધરપકડ કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ…

Read More

*કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની ૨૦૬મી જયંતીની ઉજવણી કરવામાં આવી.*

*કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની ૨૦૬મી જયંતીની ઉજવણી કરવામાં આવી.* *વચનામૃતમ્ એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાનના […]

શ્રી સાલાસાર હનુમાન સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા નવ વર્ષથી બ્રાહ્મણ સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન.

શ્રી સાલાસાર હનુમાન સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા નવ વર્ષથી બ્રાહ્મણ સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય […]

તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ લીધો કડક નિર્ણય; હોસ્ટેલ ડીનની ફરિયાદના આધારે CCTV ફૂટેજ તપાસીને તાત્કાલિક પગલાં

*ગાંધીનગરની મેડિકલ કોલેજમાં થયેલી રેગિંગની ઘટના અંગે સરકારની કડક કાર્યવાહી ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓ ને […]

ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા SIR અંતર્ગત ગુજરાતની કામરેજ વિધાનસભાની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી છે.

ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા SIR (Special Intensive Revision – વિશેષ સુધારણા અભિયાન) અંતર્ગત ગુજરાતની […]

350 વર્ષ જૂની લોકગાથા જીવંત! નવાપુરા બહુચરાજી મંદિરમાં રસ-રોટલીની ‘દિવ્ય નાત’ની યાદમાં ભવ્ય અન્નકૂટ

નવાપુરા, બહુચરાજી — આજે પણ પરંપરા અને ભક્તિનું અવિનાશી પ્રતીક બની રહેલી એક અનોખી લોકદંતકથાની […]

હાથીસિંગ આર્ટ્સ સેન્ટર ખાતે ગુજરાતના 32 કલાકારોની આબેહૂબ અને અદ્ભુત કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી.

આ નવમું વાર્ષિક ચિત્ર પ્રદર્શન આર્ટ કનેક્ટ ગ્રુપ દ્વારા 18 થી 23 નવેમ્બર, 2025 દરમિયાન […]

Happy Birthday મા જન્મ દિવસની શુભકામના મંજુશ્રી. : કવિ- જયેશ શ્રીમાળી પલિયડ. વડોદરા.

Happy Birthday મા જન્મ દિવસની શુભકામના મંજુશ્રી Happy Birthday માં…મંજુશ્રી તારા જન્મ દિવસે તારી જન્મ […]

Happy Birthday મા જન્મ દિવસની શુભકામના મંજુશ્રી. : કવિ- જયેશ શ્રીમાળી પલિયડ. વડોદરા.

Happy Birthday મા જન્મ દિવસની શુભકામના મંજુશ્રી Happy Birthday માં…મંજુશ્રી તારા જન્મ દિવસે તારી જન્મ […]

વલ્લભ ભટ્ટની લાજ રાખનાર માતાજી: 22 નવેમ્બરે નવાપુરા મંદિરમાં રસ-રોટલીની દિવ્ય નાત, જાણો લોકવાયકા!

નવાપુરાનાં બહુચર માતાના મંદિરમાં 22મીએ રસ-રોટલીની નાત જમાડાશે વર્ષમાં માત્ર એક જ વાર માગશર સુદ […]