Highlighted News

View All

News

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘનો માનવતાસભર અને પ્રજાકેન્દ્રિત અભિગમ

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘનો માનવતાસભર અને પ્રજાકેન્દ્રિત અભિગમ "નાગરિક પ્રથમ"ની ભાવના સાથે તિલકવાડા આરોગ્ય…

Read More

શ્રી પુષ્પ કુમાર નાયરે બીપીસીએલમાં નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો.

અમદાવાદ: ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને મહારત્ન જાહેર ક્ષેત્રના ઉપક્રમ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)માં…

Read More

કજોડુ રિવ્યૂ: નવીન વાર્તા રજૂ કરતી આ ગુજરાતી થ્રિલર સિરીઝ અલગ ઓળખ બનાવે છે.

કજોડુ ગુજરાતી ઓરિજિનલ કન્ટેન્ટ માટે એક તાજગીભર્યું અને નોંધપાત્ર પગલું સાબિત થાય છે. શેમારૂમી પર…

Read More

એચ.એ.કોલેજમાં “યુધ્ધ એટલેજ માનવતાની હાર” વિષય ઉપર વક્તવ્ય યોજાયુ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજની સ્થાપનાના ૭૦ વર્ષ પૂરા થઇ રહ્યાં છે. સમગ્ર વર્ષ દરમ્યાન…

Read More

એચ.એ.કોલેજમાં અધ્યાપકનો વય નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રો.પંકજ રાવલનો વય મર્યાદાના કારણે નિવૃત્તી સન્માન સમારોહ…

Read More

નારાજ ધારાસભ્યોને મનાવવા પ્રદેશ માંથી ટેલિફોનીક વાતચીત કરતા અંતે આંદોલન સમેટાયું

નારાજ ધારાસભ્યોને મનાવવા પ્રદેશ માંથી ટેલિફોનીક વાતચીત કરતા અંતે આંદોલન સમેટાયું રાજપીપળા, તા 15 આજે સવારથી મોડી સાંજ સુધી રાજકીય ડ્રામા સતત ચાલ્યા બાદ મોડી સાંજે ધરણા પ્રદર્શનનો અંત આવ્યો…

Read More

આદિવાસી મહિલા ધારાસભ્યની અવગણના કરાતા ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી

રાજપીપળામાં યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં પ્રોટોકોલની અવગણના અને આદિવાસી મહિલા ધારાસભ્યની અવગણના કરાતા ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી રાજપીપળા, તા 15 રાજપીપળામાં યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં પ્રોટોકોલની…

Read More

હોંગકોંગ, ચાઈના ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિકમાં નર્મદાની આદિવાસી દીકરી ફલક વસાવાની આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે સફળ ઉડાન

નર્મદાથી એશિયા સુધી: હોંગકોંગ, ચાઈના ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિકમાં નર્મદાની આદિવાસી દીકરી ફલક વસાવાની આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે સફળ ઉડાન હોંગકોંગ એશિયન ચેમ્પિયનશીપમાં ફ્લકે મેળવ્યું પાંચમું સ્થાન હવે 2030 કોમન વેલ્થ. એંશીયન ગેમ્સમાં…

Read More

પાલિકાના મુખ્ય અધિકારીએ વાહવાહી લૂંટવા, લાભાર્થીઓની જગ્યાએ પાલિકાના કર્મીઓને બેસાડી દીધા?!

અહો આશ્ચર્યમ! રાજપીપળા પાલિકાના મુખ્ય અધિકારીએ વાહવાહી લૂંટવા, લાભાર્થીઓની જગ્યાએ પાલિકાના કર્મીઓને બેસાડી દીધા?! શાસક પક્ષના નેતા પ્રગ્નેશ રામીનો ગંભીર આક્ષેપ રાજપીપળા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ…

Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર માં દીપડાનો આતંક પુન:જોવા મળ્યો

નર્મદા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર માં દીપડાનો આતંક પુન:જોવા મળ્યો ખલવાણી રિવર રાફ્ટિંગ સ્થળે પુલ પર દીપડો બિન્દાસ્ત લટાર મારતો જોવા મળ્યો ખલવાણી રિવર રાફ્ટિંગ સ્થળે પુલ પર…

Read More

નારાજ ધારાસભ્યોને મનાવવા પ્રદેશ માંથી ટેલિફોનીક વાતચીત કરતા અંતે આંદોલન સમેટાયું

નારાજ ધારાસભ્યોને મનાવવા પ્રદેશ માંથી ટેલિફોનીક વાતચીત કરતા અંતે આંદોલન સમેટાયું રાજપીપળા, તા 15 આજે સવારથી મોડી સાંજ સુધી રાજકીય ડ્રામા સતત ચાલ્યા બાદ મોડી સાંજે ધરણા પ્રદર્શનનો અંત આવ્યો…

Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…

Read More

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?……….

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…

Read More

28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદ 28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં…

Read More

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો

*કાનભા ગોહિલની સુરતથી ધરપકડ, પૈસા પડાવવાનો આરોપ* ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો યુવરાજસિંહનો સાળો કાનભા ગોહીલની સુરતથી ધરપકડ કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ…

Read More

સેલિબ્રેટીંગ લાઈફ ફાઉન્ડેશન દ્વારા ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ અને મયૂર મણિલાલ પુરોહિત સમ્માનિત થયાં. ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ

સેલિબ્રેટીંગ લાઈફ ફાઉન્ડેશન દ્વારા ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ અને મયૂર મણિલાલ પુરોહિત સમ્માનિત થયાં. લોકકથા […]

ગાંધીનગર કાર્યાલય ખાતે વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરતા રાજ્ય શિક્ષણમંત્રી

ગાંધીનગર કાર્યાલય ખાતે વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરતા રાજ્ય શિક્ષણમંત્રી ગાંધીનગર: સ્વર્ણિમ સંકુલ – ૨, […]

તુલસી રામચરિત માનસના શિક્ષક છે,એનો પ્રધાન વિષય માનસ છે. રામકથા સ્વયં એક પરમ વિદ્યાલય છે. શિક્ષણનીતિ માત્ર કોઇ એક વર્ગ જ નક્કી કરે? આજનાં ઋષિ,મુનિ,સાધુને પણ પૂછાવું જોઇએ:મોરારિબાપુ.

ગાંધીનગરથી પ્રવાહિત રામકથાના ચોથા દિવસે બાપુએ કહ્યું કે આપણે ચાર મુખ્ય બિંદુઓ ઉપર સંવાદ કરી […]

આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે નોટોનો વરસાદ વરસાવ્યો!

કુંવરપરા ગામે લગ્ન પ્રસંગમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના ઠુંમકા. વરરાજાને ખભે રાખી નાચતા ધારાસભ્ય આમ […]