Highlighted News

View All

News

એચ.એ.કોલેજમાં “યુધ્ધ એટલેજ માનવતાની હાર” વિષય ઉપર વક્તવ્ય યોજાયુ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજની સ્થાપનાના ૭૦ વર્ષ પૂરા થઇ રહ્યાં છે. સમગ્ર વર્ષ દરમ્યાન…

Read More

એચ.એ.કોલેજમાં અધ્યાપકનો વય નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રો.પંકજ રાવલનો વય મર્યાદાના કારણે નિવૃત્તી સન્માન સમારોહ…

Read More

સ્મૃતિના વનમાં ખોવાયેલું અસ્તિત્વ – સંજના મકવાણા

યાદોને જો માત્ર “સ્મરણ” કહીએ તો એ એમ જ છે જેમ દરિયાને ફક્ત પાણી કહેવું.હકીકતમાં…

Read More

ડાયરો પ્રસ્તુત કર્તા : ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

હૈદરાબાદમાં કાચીગુડામાં સ્થિત મેડમ અનજૈયા સભાગૃહ માં આગાખાન સોશિયલ વેલ્ફેર બોર્ડ હૈદરાબાદ ગોલ્ડન કોર્નર દ્વારા…

Read More

ભારતીય વિદ્યા ભવન માં ભાવના મયૂર પુરોહિત ને સમ્માનિત કરવામાં આવ્યાં.

વિભિન્ન ક્ષેત્રે પોતપોતાનું યોગદાન પ્રદાન કરનારાંઓ ને ચયનિત કરી ને એવોર્ડો આપવામાં આવ્યાં હતાં. મરાઠી…

Read More

નર્મદાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસનો કરુણ રકાસ

નર્મદાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસનો કરુણ રકાસ કુલ 151 બેઠકોમાથી સમ ખાવા પૂરતી માત્ર 4 બેઠકો કોંગ્રેસને ફાળે?! વિરોધ પક્ષમાં પણ બેસવાને લાયક ના રહીં અત્યાર સુધીમાં કોંગ્રેસનું સૌથી ખરાબ…

Read More

ચૈતર વસાવાના લાફાકાંડનો વીડિયો વાયરલ થયા બાદ તેમની મુશ્કેલીઓ વધી

ચૈતર વસાવાના લાફાકાંડનો વીડિયો વાયરલ થયા બાદ તેમની મુશ્કેલીઓ વધી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના લાફા કાંડના મામલામાં તેઓ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ રાજપીપલા, તા 29 આમ આદમી…

Read More

એકતાનગરના સહકાર ભવન ખાતે “ભારતીય ભાષા સંગમ 2.0”નો પ્રારંભ કરાવતા કેન્દ્રિય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત

એકતાનગરના સહકાર ભવન ખાતે “ભારતીય ભાષા સંગમ 2.0”નો પ્રારંભ કરાવતા કેન્દ્રિય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત   ભાષા સંગમ દરમિયાન વિવિધ ૪૦ પ્રાંતની ૨૨ ભાષાના ૨૦૦થી વધુ સાહિત્ય સર્જકો ભારતીય ભાષા…

Read More

ભાજપાના નાક નીચેથી જિલ્લા પંચાયત આપ ખૂંચવી ગયું અને ભાજપા હાથ ઘસતું રહી ગયું

નર્મદામાં ગઢ અર્ધા આલા પણ પૂર્ણ સિંહ (જિલ્લા પંચાયત )ગેલા?! ભાજપાના નાક નીચેથી જિલ્લા પંચાયત આપ ખૂંચવી ગયું અને ભાજપા હાથ ઘસતું રહી ગયું નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપની શરમજનક હાર…

Read More

એચ.એ.કોલેજમાં “યુધ્ધ એટલેજ માનવતાની હાર” વિષય ઉપર વક્તવ્ય યોજાયુ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજની સ્થાપનાના ૭૦ વર્ષ પૂરા થઇ રહ્યાં છે. સમગ્ર વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા સમાજોપયોગીક પ્રવૃત્તિઓનું આયોજન થઇ રહ્યું છે. આ અનુસંધાનમાં કોલેજના સ્ટડી સર્કલ દ્વારા”યુધ્ધ એટલેજ…

Read More

નર્મદાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસનો કરુણ રકાસ

નર્મદાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસનો કરુણ રકાસ કુલ 151 બેઠકોમાથી સમ ખાવા પૂરતી માત્ર 4 બેઠકો કોંગ્રેસને ફાળે?! વિરોધ પક્ષમાં પણ બેસવાને લાયક ના રહીં અત્યાર સુધીમાં કોંગ્રેસનું સૌથી ખરાબ…

Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…

Read More

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?……….

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…

Read More

28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદ 28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં…

Read More

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો

*કાનભા ગોહિલની સુરતથી ધરપકડ, પૈસા પડાવવાનો આરોપ* ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો યુવરાજસિંહનો સાળો કાનભા ગોહીલની સુરતથી ધરપકડ કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ…

Read More

મહારાષ્ટ્રના નાંદેડ અને ગુજરાત ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

  ગત દિવસોમાં મહારાષ્ટ્રના નાંદેડ ખાતે સરકારી હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં 24 લોકોના મૃત્યુ નોંધાયા છે.  આ દુઃખદ ઘટના બની છે તેમાં જે લોકોના મૃત્યુ થયાં તેમાં 12 નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. એ સિવાય અન્ય ૧૨ વ્યકિતઓના મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૬૦૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ સિવાય ગુજરાતના વિવિધ સ્થળોએ અકસ્માતની ઘટનામાં ૬ જેટલા લોકોના મોત થયા છે. કાલાવડ,ભાવનગર જેવા સ્થળોએ વિવિધ અકસ્માતની ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે ૯૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આમ કુલ મળીને રુપિયા ૪,૫૦,૦૦૦ની રાશિ અર્પણ કરી છે. મોરબી ખાતે ચાલી રહેલી રામકથામાંથી પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. મહારાષ્ટ્રના રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ અર્પણ કરવામાં આવશે.

અંબાજીમાં ઘીમાં ભેળસેળની ઘટના બાદ આરોગ્ય વિભાગ હરકતમાં

અંબાજીમાં ઘીમાં ભેળસેળની ઘટના બાદ અમદાવાદમાં આરોગ્ય વિભાગ હરકતમાં આરોગ્ય વિભાગની ટીમે શહેરના કાલુપુર-માધુપુરા માર્કેટમાં […]