શ્રવણ કેવળ વિધા નહિ એક વિદ્યા છે. જેની વાણી પ્રમાણપત્ર,પ્રશંસા,પદાર્થ,પ્રતિષ્ઠા માટે નહીં;માત્ર પરોપકાર,વિશ્વમંગળ માટે નીકળી છે તેની વાણી ક્યારેય ફગતી નથી. રામ સાકાર,નિરાકાર અને પરાત્પર બ્રહ્મ છે.

  પરમપાવન અલખનંદાના તટ ઉપર જીલાસૂ ગામ કર્ણપ્રયાગથી પ્રવાહિત રામકથાના બીજા દિવસે બાપુએ કહ્યું કે […]

સિદ્ધ યોગી શ્રી હરિહરાનંદજી બાપુ ( ગુરુ શ્રી નિત્યાનંદ બાપુ )

શ્રી હરિહરાનંદજી બાપુ રાજકોટ જિલ્લાના હલેન્ડા ગામના બ્રાહ્મણ પરિવારના હતા. તેમના પિતાશ્રીનુ નામ પુરુષોત્તમ વ્યાસ […]

પ્રાસંગિક : લોકકલ્યાણકારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા : સ્વામી પ્રપત્ત્યાનંદ શ્રીરામકૃષ્ણ જ્યોત અંક : June 2023 […]

શું તમે મનના કેન્સર વિષે જાણો છો? – શિલ્પા શાહ, એસો. પ્રોફેસર HKBBA કોલેજ

આપણે બધા શરીરના કેન્સરથી તો બખૂબી પરિચિત છીએ પરંતુ મનના કેન્સરથી કદાચ સંપૂર્ણપણે અજાણ છીએ. […]

દિલ્હીના નેહરુ મેમોરિયલનું નામ બદલાયું.

દિલ્હીના નેહરુ મેમોરિયલનું નામ બદલવામાં આવ્યું છે. હવે નેહરુ મેમોરિયલ PM મેમોરિયલ તરીકે ઓળખાશે. નામ […]